हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhavnath
Bhavnath News
Junagadh
Junagadh: આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, 8 માર્ચ સુધી જામશે મેળાનો માહોલ
ભજન, ભોજન અને ભક્તિનો મહાસંગમ સમાન મહા શિવરાત્રીનો મેળો જૂનાગઢના ભવનાથમા આજથી શરૂ થયો. જે આગામી 8 માર્ચ એટલે કે મહા શિવરાત્રીની મધ્ય રાત્રી સુધી ચાલશે.
Mar 5,2024, 21:48 PM IST
Bhavnath
મહેદાવના ધામમાં માંસાહાર : શિવરાત્રી પહેલા ભવનાથ તળેટીમાં નોન-વેજ બનાવાયું
Viral Video : જુનાગઢની ભવનાથ તળેટીમાં નોનવેજ બનતો હોય તેવો વીડિયો વાયરલ થતા સાધુ સંતોમા રોષ ફાટી નીકળ્યો છે
Mar 1,2024, 18:45 PM IST
Bhavnath
કહેવાય છે અહીં અમર આત્માઓ આવે છે મૃગીકુંડમા સ્નાન કરવા, સાધુઓ મેળામાં થાય છે અદ્રશ્ય
Junagadh: ગિરનારની પર્વતીય કંદરાઓમાં સાધના કરતા તપસ્વી મહાત્મા સંતો શિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન શિવની સાક્ષીએ મૃગીકુંડમાં સ્નાન કરવા પધારતા હોવાની વાત દંતકથા રૂપ કર્ણોપકર્ણ સંભળાતી હોય છે. આમ મધરાત્રે ભવનાથનાં મંદિરનાં દ્વિતીય દરવાજેથી શાહી સવારી મૃગીકુંડમાં પહોંચે છે.
Feb 23,2024, 19:51 PM IST
Junagadh
ગિરનારી સંત કાશ્મીરી બાપુની ઉંમર 100, 200 કે 500 વર્ષ? સેવકે કર્યો ખુલાસો
કાશ્મીરીબાપુને ફેફસાંમાં ઇન્ફેક્શનની તકલીફ ઘણા વખતથી હતી અને છેલ્લા 10 વર્ષથી તેઓને દિવસમાં 5થી 7 વખત નેબ્યુલાઇઝરની ટ્રીટમેન્ટ લેવી પડતી હોવાનું પણ જાણવા મળ્યું છે. કાશ્મીરી બાપુની વય વિશે અનેક માન્યતા છે, આમ છત્તાં તેઓ 97થી 100 વર્ષનાં હોવાનું માની શકાય, તેવું તેમના સેવક પાસેથી જાણવા મળ્યું છે.
Feb 7,2022, 8:25 AM IST
Junagadh
ઘરકંકાસથી કંટાળીને ભવનાથ પહોચેલા યુવકની પોલીસ બની મિત્ર, સમજાવ્યું જીવનનું મૂલ્ય
કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણના સમયમાં પ્રજાની હાલત કફોડી થઈ છે. ત્યારે લોકને મદદ કરી સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ (Police) પ્રજાનો મિત્ર છે. એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
Jun 11,2021, 12:51 PM IST
Girnar
ગિરનાર લીલી પરિક્રમા : સમય પહેલા જ પહોંચી ગયા ઉતાવળિયા પરિક્રમાર્થીઓ...
ગરવા ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) કારતક સુદ અગિયારસની તા. 8 નવેમ્બર, 2019 શુક્રવાર મધ્યરાત્રિથી શરૂ થશે. ત્યારે જુનાગઢ (Junagadh) જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. એક અખબારી યાદી બહાર પાડી જણાવાયું છે કે, વિધિવિધાન અને પરંપરાગત રીતે પ્રારંભ થયા પછી જ ગિરનારના જંગલ (Gir forest) ના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવશે.
Nov 6,2019, 12:47 PM IST
જુનાગઢ
ગિરનાર કેટલો સુરક્ષિત? પર્વત ચઢી રહેલી 2 રશિયન યુવતીઓ સાથે લૂંટનો પ્રયાસ
ભારતમાં અતિથિ દેવો ભવની ભાવનામાં માનતો દેશ છે. હાલ કુંભ મેળાને કારણે ભારતમાં અનેક વિદેશી પ્રવાસીઓ આવેલા છે. ત્યારે પારકા દેશમાં ફરવા આવતા વિદેશીઓને આપણા દેશમાં ફરવા આવતા વિદેશીઓને ક્યારેક એવા કડકા અનુભવ થતા હોય છે.
Feb 25,2019, 9:48 AM IST
જૂનાગઢ
ભૂતનાથ થી ભવનાથ: સંતો મહંતો તેમજ અગ્રણીઓ દ્વારા શિવરાત્રીની તૈયારી
જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં યોજાનાર ગિરનાર શિવરાત્રી કુંભમેળા 2019 તરીકે ઉજવવામાં આવશે.મેળામાં ભવનાથમાં આવતા લાખો યાત્રિકો માટે વિશેષ સુવિધા અને સંતોના આગમન સાથે ગરિમાપૂર્ણ રીતે મેળાનું આયોજન કરવા માટે અને થયેલી તૈયારીઓને અંતિમ દિશાનિર્દેશ માટે આજે પ્રવાસન અને વન વિભાગના મંત્રી શ્રી ગણપત વસાવા ,યાત્રાધામ વિભાગના રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવેએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સંતો-મહંતો સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
Feb 11,2019, 23:59 PM IST
ગીરનાર
પવિત્ર ગિરનારની તળેટીમાં યોજાશે મીની કુંભનો મેળો, શરૂ થઇ તડામાર તૈયારીઓ
પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં દર વર્ષે યોજાતા મહા શિવરાત્રીના મેળાને ગુજરાત સરકારે હવે મીની કુંભ તરીકે આયોજન કરવાનું જાહેર કર્યું છે.
Dec 1,2018, 12:27 PM IST
ગિરનાર પરિક્રમા
ટ્રેન પર લટકીને ગિરનાર પરિક્રમામાં પુણ્યનું ભાથુ લેવા નીકળ્યા શ્રદ્ધાળુઓ,
ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા લોકો ટ્રેનના ડબ્બા ઉપર ચઢીને લિલી પરિક્રમામા જતા જોવા મળ્યા હતા. ઢસાથી જૂનાગઢ જતી ટ્રેનમાં લોકોની ભારે ભીડ જોવા મળી. લોકો ટ્રેનના એન્જિન ઉપર તેમજ ડબ્બા ઉપર ચઢીને જોખમી મુસાફરી કરી રહ્યાં છે.
Nov 17,2018, 13:24 PM IST
ગિરનાર પરિક્રમા
ભીડ એટલી ઉમટી કે, બે દિવસ વહેલા ખોલવા પડ્યા ગિરનાર પરિક્રમાના દરવાજા
ગરવા ગિરનારમાં લીલી પરિક્રમાનો બે દિવસ બાદ એટલે કે 19 નવેમ્બરથી પ્રારંભ થયો છે. 19થી 23 નવેમ્બર સુધી યોજાનાર આ પરિક્રમા માટે ગિરનારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. શ્રદ્ધાળુઓને કારણે ગિરનારમાં હાલ જોવા જેવો નજારો બની ગયો છે. બે દિવસ પછી શરૂ થનારી પરિક્રમા માટે હાલ પરિસ્થિતિ એવી બની છે કે, અત્યારથી એટલે કે, આજે શનિવારે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. આજે ભવનાથમાં એક લાખ જેટલા પ્રવાસીઓ આવી જતા વન વિભાગ દરવાજા ખોલવા મજબૂર બન્યું હતું.
Nov 17,2018, 12:37 PM IST
Trending news
IPL 2024
DC vs RR: દિલ્હી કેપિટલ્સની પ્લેઓફની આશા જીવંત, રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવ્યું
vapi news
આડા સંબંધની આશંકામાં વધુ એક જીવ હોમાયો, મામાએ જ કરી ભાણેજની હત્યા
Lok Sabha Election 2024
ત્રીજા તબક્કામાં આ રાજ્યોમાં ઓછા મતદાને ચિંતા વધારી, ગુજરાતની સ્થિતિ જાણીને...
Indian Emulsifiers IPO
પહેલા દિવસે પૈસા થઈ જશે ડબલ! ગ્રે માર્કેટમાં તોફાન મચાવી રહ્યો છે આ IPO, જાણો વિગત
surat news
ગુજરાતમાં નકલીના ખેલનો જમાનો, હવે સુરતમાંથી ઝડપાઈ નકલી દારૂ બનાવતી ફેક્ટરી
Sony Shop
વાડજમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી, વેપારીની નજર ચૂકવી ગણતરીની મિનિટોમાં પાડ્યો ખેલ
Haircare Tips
સફેદ વાળ કાળા કરવા માટેનો ગજબનો ઘરગથ્થું ઉપાય, ડુંગળીના રસમાં ભેળવો આ વસ્તુ
Shani Jayanti 2024
ગણતરીની પળોમાં બનશે સર્વાર્થસિદ્ધિ યોગ, શનિદેવ અકલ્પનીય ધનલાભ કરાવશે
Gujarat Election 2024
ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કાર
Tina Amban
આ ભૂલોને કારણે ડૂબી ગયું અનિલ અંબાણીની સામ્રાજ્ય, પરંતુ ટીના પાસે છે આટલી સંપત્તિ