हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gandhi jayanti 2022
Gandhi jayanti 2022 News
Mahatma Gandhi Pires
Photos: આ 30 વર્ષના બ્રાઝિલિયન ફૂટબોલરનું નામ છે 'મહાત્મા ગાંધી', ખાસ જાણો તેના વિશે
બ્રાઝિલના Goiania માં 18 ફેબ્રુઆરી 1992ના રોજ જન્મેલા આ યુવકનું નામ મહાત્મા ગાંધીજીના નામ પર Mahatma Gandhi Heberpio Mattos Pires છે. 30 વર્ષનો આ ફૂટબોલર હાલ પ્રખ્યાત ક્લબ એટલેટિકો ક્લબ ગાયનીઝ માટે ફૂટબોલ રમે છે. મેદાન પર તે મીડફિલ્ડર તરીકે રમે છે અને તેણે બ્રાઝિલની ટોપ ટાયર ક્લબ કોમ્પિટિશન સિરીઝ એ (top-tier club competition Serie A )માં 2011માં ડેબ્યૂ કર્યું હતું.
Oct 2,2022, 13:51 PM IST
gandhi jayanti
Gandhi Jayanti 2022: પોતાના જન્મદિવસે બાપુ શું કરતા હતા? જાણો ખાસ વાતો
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની 153મી જયંતી છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. સફાઈથી લઈને અહિંસાના પાઠ અંગે વાતો કરીને લોકો ગાંધી બાપુને યાદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પોતાના જન્મદિવસે બાપૂ શું કરતા હતા અને કેવી રીતે ઉજવતા હતા.
Oct 2,2022, 9:30 AM IST
gandhi jayanti 2022
રાષ્ટ્રપિતા અને પૂર્વ PM શાસ્ત્રીને રાષ્ટ્રપતિ મુર્મૂ-PM મોદીની ભાવભીની શ્રદ્ધાંજલિ
દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. ભારતના સ્વાધિનતા આંદોલનના નાયક કહેવાતા ગાંધીજીની સમાધિ રાજઘાટ પર ગણમાન્ય વ્યક્તિઓ પહોંચી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. શાસ્ત્રીજીની સમાધિ વિજય ઘાટ ઉપર પણ નેતાઓ પહોંચીને તેમને નમન કરી રહ્યા છે.
Oct 2,2022, 9:49 AM IST
gandhi jayanti
Gandhi Jayanti 2022: જીવન જીવવાની નવી રીત બતાવે છે બાપુના આ 10 અમૂલ્ય વિચારો
Gandhi Jayanti 2022 ગાંધીજી કહેતા હતા કે અહિંસા અને સત્યના માર્ગ પર ચાલનાર વ્યક્તિ મોટામાં મોટું વિઘ્ન પાર કરી લે છે. અસત્ય ગમે એટલું શક્તિશાળી કેમ ન હોય અંતમાં જીત સત્યની થાય છે.
Oct 2,2022, 9:00 AM IST
gandhi jayanti
Gandhi Jayanti 2022: જાણો કેમ ઉજવવામાં આવે છે ગાંધી જયંતિ અને શું છે તેનું મહત્વ
Mahatma Gandhi Jayanti 2022: વર્ષ 1916માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. ત્યારબાદ તેમણે સ્વાતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. કોંગ્રેસના નેતા બાલ ગંગાધર તિલકના મૃત્યુ બાદ ગાંધીજી કોંગ્રેસના માર્ગદર્શક બન્યા હતા.
Oct 2,2022, 8:00 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ