हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
KEN
154/ 4
(16.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gyanvapi Masjid Case
Gyanvapi masjid case News
Gyanvapi Survey
જ્ઞાનવાપી મામલે મુસ્લિમ પક્ષને ઝટકો, વારાસણી કોર્ટે આપી ASI સર્વેને મંજૂરી
Varanasi News: હિન્દુ પક્ષે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે સ્થિત મા શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વજુખાના સિવાય સમગ્ર જ્ઞાનવાપી સંકુલના ASI સર્વેની માંગણી કરી હતી. તે જ સમયે, મુસ્લિમ પક્ષ અને મસાજિદ સમિતિએ આ માંગનો વિરોધ નોંધાવ્યો હતો.
Jul 21,2023, 17:21 PM IST
Gyanvapi Masjid Case
જ્ઞાનવાપીઃ કથિત શિવલિંગ પર કાર્બન ડેટિંગનો ચુકાદો ટળ્યો, હવે 11 ઓક્ટોબર સુનાવણી
Gyanvapi News: ઉત્તર પ્રદેશ સ્થિત વારાણીમાં જિલ્લા કોર્ટે કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ જવાની અરજી પર જિલ્લા અદાલતમાં ચુકાદો ટળી ગયો છે.
Oct 7,2022, 15:45 PM IST
Gyanvapi Case
જ્ઞાનવાપી પર ચુકાદો આવ્યા બાદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, અમે ફરી બાબરીના માર્ગ પર છીએ
Gyanvapi Masjid Verdict: ઓવૈસીએ કહ્યુ કે આજના આદેશ બાદ હવે આ પ્રકારના લિટિગેશન આવવા લાગશે અને 15 ઓગસ્ટ 1947 પહેલાની સ્થિતિને લઈને આપણે ફરી 80 અને 90ના દાયકામાં પરત પહોંચી જશું.
Sep 12,2022, 19:31 PM IST
Varanasi
જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષની અરજી નકારી કાઢી, હિંદુ પક્ષના હકમાં આવ્યો નિર્ણય
Gyanvapi Masjid Case: જ્ઞાનવાપી મસ્જિદ અને શૃંગાર ગૌરી મામલે (Gyanvapi and Shringar Gauri Case) માં વારાણસી જિલ્લા કોર્ટ આજે ચૂકાદો સંભળાવ્યો હતો. હિંદુ પક્ષમાં વારાણસી જિલ્લા કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે. આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે. મુસ્લિમ પક્ષની અરજી નકારી કાઢી છે.
Sep 12,2022, 14:48 PM IST
Varanasi
જ્ઞાનવાપી કેસ મુદ્દે મોટા સમાચાર, આજે બપોરે 2 વાગે આવશે કોર્ટનો ચૂકાદો
Biggest Decision on Gyanvapi Masjid: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદને લઇને અડધો ડઝનથી વધુ કેસ અલગ અલગ કોર્ટમાં પેન્ડીંગ છે, પરંતુ આ કેસ એકદમ ખાસ છે, કારણ કે તત્કાલિન સિવિલ જજ રવિ કુમાર દિવાકરે આ કેસ પર સર્વેનો આદેશ આપ્યો હતો.
Sep 12,2022, 11:47 AM IST
Mathura Shahi Eidgah
જ્ઞાનવાપી બાદ હવે મથુરાની શાહી ઈદગાહનો સર્વે કરાવવાની માંગણી ઉઠી, કોર્ટે અરજી સ્વીકા
Mathura Shahi Eidgah: વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના સર્વે બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર નજક શાહી ઈદગાહ મસ્જિદના સર્વેની માંગણી ઉઠી છે. કોર્ટે આ મામલે મનીષ યાદવની અરજી સ્વીકારી લીધી છે.
May 13,2022, 15:15 PM IST
Gyanvapi Masjid Case
જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SC એ તત્કાળ સુનાવણીની ના પાડી
Gyanvapi Masjid Case: વારાણસીની અંજુમન એ ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ સર્વેને રોકવા માટે અરજી કરી. જો કે કોર્ટે તરત રોક લગાવવાની ના પાડી દીધી અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમણાએ કહ્યું કે મે હજુ અરજી જોઈ નથી, મામલાને હું જોઈશ.
May 13,2022, 12:08 PM IST
Gyanvapi masjid
જ્ઞાનવાપી મસ્જિદ કેસ: કોર્ટ કમિશનર હટાવવામાં નહીં આવે, 17મી મે પહેલા ફરી થશે સર્વે
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની અંદર વીડિયોગ્રાફી અને સર્વે કરવા અંગે અને તે માટે નિયુક્ત કરાયેલા એડવોકેટ કમિશનર એ કે મિશ્રાને બદલવાનો આગ્રહ સંબંધિત અરજી મામલે વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે પોતાનો નિર્ણય જણાવ્યો.
May 12,2022, 14:50 PM IST
Trending news
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય
Anand
ગુજરાતમાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી! કચરાના ઢગલામાંથી મળ્યા EVM, તંત્ર દોડતું થયું
breaking news
આજના મોટા સમાચાર : અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો
Rajkot
સાગઠીયાની બંધ ઓફિસમાંથી કરોડનો ખજાનો નીકળ્યો, વધુ 18 કરોડની મિલકત મળી
National news
હાથરસના સત્સંગ સમારોહમાં નાસભાગ, 27 ના મોત, સંખ્યાબંધ લોકો ઘાયલ
jio unlimited 5g
JIO યૂઝર્સ માટે ખરાબ સમાચાર, હવે આ પ્લાનમાં નહીં મળે અનલિમિટેડ 5G ડેટા, જાણો વિગત
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારમાં હવે નહિ નડે કોઈ ટ્રાફિક, સડસડાટ નીકળી જશે ગાડી