हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Har Ghar Tiranga Campaign
Har ghar tiranga campaign News
Har Ghar Tiranga Campaign
તમને ખબર છે? ભારતીય તિરંગાનો રંગ અત્યાર સુધી 6 વખત બદલાયો
ભારતીય તિરંગાએ અત્યાર સુધી 6 વખત રંગ બદલ્યો છે. ભારતીય ત્રિરંગા વિશે ઈતિહાસમાં ઘણી વાર્તાઓ છે. આવી જ એક કહાની તેના રંગ સાથે સંબંધિત છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે, ત્રિરંગાએ અત્યાર સુધીમાં 6 વખત રંગ બદલ્યો છે.
Aug 13,2022, 19:48 PM IST
Aamir Khan
ફિલ્મ પર વિવાદ વચ્ચે તિરંગાની સાથે જોવા મળ્યા આમિર ખાન... લોકોએ કહ્યું કે....
Har Ghar Tiranga Campaign: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને આગ્રહ કર્યો હતો કે બધા લોકો પોતાના ઘરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે. ત્યારબાદ ઘણા સેલેબ્સ હર ઘર તિરંગા અભિયાનના સમર્થનમાં આવી ગયા છે.
Aug 13,2022, 11:27 AM IST
Har Ghar Tiranga Campaign
ગુજરાતીઓએ વિદેશની ધરતી પર ડંકો વગાડ્યો, Canada બાદ Los Angeles માં શાનથી લહેરાવ્યો ત
ભારત સરકારે આ 75મા સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું અભિયાન શરૂ કર્યુ છે. જે નાગરિકો 13 ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી ધ્વજ ફરકાવશે તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સરકાર આવા દેશભક્ત નાગરિકોને માન્યતા આપશે.
Aug 9,2022, 13:12 PM IST
Rajkot
તિરંગાની તાકાતઃ ભારતીય તિરંગો ‘વોરપ્રૂફ’ કવચ બનીને આવ્યો અને યુવાનોની જિંદગી બચાવી
ભારતીય તિરંગો કેટલો શક્તિશાળી છે તેનો અનુભવ રશિયા યુક્રેનયુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને થયો છે. ભારતમાં હોય કે વિદેશમાં રહેતા એન.આર.આઇ્ઝ... તમામ ગર્વથી કહે છે કે, યે આન તિરંગા હૈ, યે શાન તિરંગા હૈ, મેરી જાન તિરંગા હૈ, અરમાન તિરંગા હૈ, અભિમાન તિરંગા હૈ, મેરી જાન તિરંગા હૈ... દે
Aug 6,2022, 16:41 PM IST
Har Ghar Tiranga Campaign
‘હર ઘર તિરંગા અભિયાન’: માત્ર આટલા રૂપિયામાં રાષ્ટ્રધ્વજ આપશે ભારતીય ટપાલ વિભાગ
ભારતીય ટપાલ વિભાગ દરેક લોકોને 75મા સ્વતંત્રતા દિવસની આ ૧૫મી ઓગસ્ટે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ તરીકે ઉજવણી માટે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને ‘હર ઘર તિરંગા અભિયાન’માં ભાગ લેવા પ્રોત્સાહિત કરી રહ્યો છે.
Aug 6,2022, 11:39 AM IST
rahul gandhi
રાહુલ ગાંધીએ RSS અને BJP પર સાધ્યું નિશાન, RSS ને ગણાવ્યું 'દેશદ્રોહી સંગઠન'
Rahul Gandhi Targets RSS and BJP: હર ઘર તિરંગા અભિયાન પર વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને દેશદ્રોહી સંગઠન ગણાવતા નવેસરથી વિવાદ ઊભો થયો છે. અત્રે જણાવવાનું કે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થયાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. ભાજપ અને કેન્દ્ર સરકાર તરફથી દેશમાં તે માટે દરેક ઘરે તિરંગો લહેરાવવાના અભિયાનની શરૂઆતની જાહેરાત કરાઈ છે.
Aug 4,2022, 11:57 AM IST
Trending news
T20 World Cup 2024
આન, બાન અને શાનથી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું
trigrahi yog
10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહનું થયું મિલન, આ રાશિવાળાને સફળતાના શિખરે બેસાડશે
End of the world
દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી
Healthy Life
શરીરના આ 4 ભાગમાં સોજો આવે તો સમજવું કે આવી બન્યું! તમારી પર છે ગંભીર બીમારીની ઘાત
gujarat congress
ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ
GST
GST લાગૂ થયા બાદ તમને શું થયો ફાયદો? જાણી લો....ટેક્સ ઘટતા આ બધી વસ્તુઓ થઈ ગઈ સસ્તી
Ambalal Patel
ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ
oil sector
શું સવાર પડતાની સાથે જ ઘટી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો લેટેસ્ટ કિંમત
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીની હત્યા : મોટલ માલિકને સ્થાનિકે પંચ મારીને મોતને ઘાટ ઉતાર્યા
Ambalal Patel
પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલી