हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ideology
Ideology News
Married
રિલેશનશિપમાં હોવા છતાં લગ્નથી દૂર કેમ ભાગે છે છોકરીઓ, જાણો કારણ
રિલેશનશિપમાં ઘણી વાર એક ખાસ વસ્તુ જોવા મળે છે, છોકરાં લગ્ન સાથેના સંબંધોને બાંધવા કંઇપણ કરવા તૈયાર હોય છે પરંતુ કેટલીક છોકરીઓ લગ્નની વાત થતા જ વિચારવાનું શરૂ કરે છે.
Oct 25,2022, 19:07 PM IST
jharkhand
ઝારખંડ જીત: ગુજરાત કોંગ્રેસ દ્વારા ફટાકડા-મીઠાઇ સાથે કરવામાં આવી ઉજવણી
ઝારખંડ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને ગઠબંધનનો વિજય થતાં ગુજરાત કોંગ્રેસે ભવ્ય ઉજવણી કરી હતી. અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરોએ આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે, ભારત દેશ લોકશાહીને વરેલો છે. સંવિધાન અનુસાર દેશ ચાલે છે. ધર્મ જાતી પ્રાંતથી ઉપર ઊઠી દેશ એક રહેએ આપણા જીનમાં રહેલું છે. ભારતીય જનતા પાર્ટીની વિંભાજનકારી નીતી ઓ લોકોને ઉન્માદમાં લાવી પ્રાથમિક મુદ્દાઓને ભુલાવાની નિતિને લોકોએ જાકારો આપ્યો છે.
Dec 23,2019, 19:14 PM IST
Maharashtra
સાવરકર વિવાદ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, CMએ શું કહ્યું તે જાણો
મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આજે નાગપુરમાં વીર દામોદર સાવરકર (Veer Savarkar) વિવાદ પર મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમારી સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલી રહી છે. વિચારધારા પ્રમાણે નહીં. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વીર સાવરકર પર અમારું સ્ટેન્ડ પહેલા જે હતું એ જ અત્યારે છે. ઠાકરેએ નાગરિકતા કાયદા (CAA) ને મહારાષ્ટ્રમાં લાગુ કરવાને લઈને પણ તેમને પોતાનો પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે પહેલા સુપ્રીમ કોર્ટ (Supreme Court) આ અંગે કોઈ નિર્ણય લે, ત્યારબાદ અમે અમારું વલણ સ્પષ્ટ કરીશું.
Dec 15,2019, 20:29 PM IST
અજીત ડોભાલ
આતંકવાદીઓની વિચારધારા સામે લડત ખુબ જરૂરી: NSA અજીત ડોભાલ
ATS&STFના પ્રમુખોની એક બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે આતંકવાદને ખતમ કરવા માટે કડક કાર્યવાહીની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે આતંકવાદીઓની વિચારધારા સામે લડવાની ખુબ જરૂર છે. અજીત ડોભાલે કહ્યું કે એનઆઈએએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ જેટલું પ્રભાવી કામ કર્યું છે એટલું અન્ય કોઈ એજન્સીએ કર્યું નથી.
Oct 14,2019, 12:01 PM IST
Trending news
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ