हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Iskon Temple
Iskon temple News
cow came in temple
આવો નજારો ખૂબ ઓછો જોવા મળે... ઇસ્કૉન મંદિરમાં ગાયે રાધા કૃષ્ણના દર્શન કર્યા
A cow came in temples and took darshan of Radha Krishna
Dec 28,2023, 20:33 PM IST
RathYatra 2023
રથયાત્રા માટે સૌથી મોટો રથ અમદાવાદમાં નહિ, ગુજરાતના આ શહેરમાં બન્યો, ઓટોમેટિક ચાલશે
Rathyatra 2023 : સુરતના વરાછા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરાયો છે. જે સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક છે. રથને ચલાવવા માટે ડ્રાઇવરનું સ્ટેન્ડ પણ છે
Jun 17,2023, 10:44 AM IST
surat
સુરતમાં આ વર્ષે પણ નહિ નીકળે રથયાત્રા, ગાઈડલાઈનને કારણે ઈસ્કોન મંદિર અટવાયું
Jul 9,2021, 16:18 PM IST
Rathyatra
વડોદરામાં રથયાત્રાની તૈયારીઓ શરૂ, ઈસ્કોન મંદિરમાં પ્રસાદી બનવાની શરૂઆત થઈ
Jul 8,2021, 13:38 PM IST
રથયાત્રા 2020
અમદાવાદમાં રથયાત્રાના યોજવા અંગે હાઇકોર્ટના નિર્દેશ બાદ જ ગુજરાત સરકાર
અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રા (Rathyatra 2020) ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રથયાત્રા યોજવા કે ન યોજવા બાબતને લઇને હાઇકોર્ટના નિર્દેશ બાદ જ સરકાર નિર્ણય લેશે તેવું જણાવાયું છે. હાઇકોર્ટમાં રથયાત્રા ન યોજવા દાખલ થયેલી અરજી પર નિર્ણય બાદ જ સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. હાઇકોર્ટમાં સોમવારે રથયાત્રાના અયોજન બાબતે સુનવણી થશે. રથયાત્રા બાબતે સરકાર હાલ કોઈ બાબતે નિર્ણાયક નહિ બને. રથયાત્રા યોજવા કે ન યોજવા બાબતે બધો જ દારમોદાર હાઇકોર્ટનાં ફેસલા પર નિર્ભર રહેશે.
Jun 20,2020, 15:09 PM IST
રથયાત્રા 2020
અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી : ગૃહરાજ્યમંત્રી
આ વર્ષે ભગવાન જગન્નાથ મંદિરની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 20મી જૂનના રોજ નીકળનારી રથયાત્રા પરંપરાગત રીતે અમદાવાદ સહિત અનેક સ્થાનો ઉપર નીકળતી હોય છે. અમદાવાદ શહેર અને રથયાત્રાનો રૂટ ઉપર વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ હતા, પણ રાજ્ય સરકારની સત્તાને કારણે તેમાં ઘટાડો કરવાની સફળતા મળી છે. જો રથયાત્રા કાઢવામાં આવે તો સોશિયલ જાળવવું અઘરું બને. તેમજ સૌથી વધારે અમદાવાદના કેસ છે. રથાયત્રાના રુટ પર કોરોનાના 1600 જેટલા કેસ હતા. રથયાત્રાના માર્ગ ઉપર 25 જેટલા કન્ટેનમેન્ટ આવેલા છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો ફરી પાછો કોરોના પોઝિટિવનો વધારો થવાની શક્યતા છે. રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતિના અભ્યાસ કર્યા બાદ હાલના તબક્કે રથયાત્રાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય કરશે.અમદાવાદ શહેરની અંદર કોરોના ઘટાડવાની અંદર જે સફળતા મળી છે, આપણે જીવ બચાવવા સફળ રહ્યા છે, તો હવે ફરી રોગનું સંક્રમણનો વ્યાપ ન થાય તે આધાર ઉપર જ નિર્ણય કરાશે.
Jun 17,2020, 14:08 PM IST
રથયાત્રા 2020
સુરતના જગન્નાથ માટે વાઘા આવ્યા વૃન્દાવનથી, હિન્દુ-મુસ્લિમ કારીગરોએ સાથે મળીને બનાવ્ય
સુરતમાં અષાઢી બિજના દિવસે જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્ચા માટે નીકળશે ત્યારે કોમી એકતાનું પ્રતિક જોવા મળશે. કારણ કે આ વખતે ભગવાન જગન્નાથના વાઘા વૃંદાવનથી મુસ્લિમ અને હિન્દુ કારીગરો દ્વારા તૈયાર કરાવવામા આવ્યા છે. આ વાઘાની કિંમત રૂપિયા 2 થી 3 લાખ ગણવામા આવી રહી છે.
Jun 17,2020, 7:35 AM IST
ભરણ પોષણ
માતાપિતાને રઝળાવી પુત્રએ પકડ્યો સાધુમાર્ગ, તો પિતાએ કોર્ટમાં કર્યો ભરણપોષણ
સંસાર છોડી સાધુ થઇ ગયેલા પુત્ર પાસે ભરણ પોષણ મેળવવા માટે પિતાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા લીલા ભાઇ ગૌરનો પુત્ર ધર્મેશ ગૌર સંસાર છોડી સાધુ બની ગયો છે.
Dec 15,2018, 16:23 PM IST
Trending news
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
LPG price
તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ