हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NZ
SL
104/ 4
(24.3)
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jagannath Rathyatra
Jagannath rathyatra News
Jagannath Rathyatra
ભગવાન જગન્નાથના નવા રથની તૈયારીઓ, બનાવતા પહેલા જગન્નાથ પુરીના રથનો પણ અભ્યાસ કરાયો
Lord Jagganath Rathyatra સપના શર્મા/અમદાવાદ : અમદાવાદમાં આ વર્ષે નીકળનારી રથયાત્રામાં ભગવાન નવા રથ ઉપર બિરાજમાન થઇ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાને તો હજી વાર છે, પંરતું નવા રથ બનાવવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. રથનું મોટાભાગનું સ્ટ્રક્ચર બનીને તૈયાર થઈ ગયું છે. ભગવાન શ્રી જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને લાડકી બહેન શુભદ્રાના રથનું કામકાજ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ રથ વલસાડી સાગમાંથી તો રથના પૈડાં સીસમના લાકડામાંથી તૈયાર કરવામાં આવી રહ્યાં છે. રથની ડિઝાઇન માટે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને મહન્ત પુરી જઈ ત્યાંના રથનો પણ અભ્યાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જૂના રથ જીર્ણ થઈ ગયા હોવાથી ભગવાન માટે હવે નવા રથ બનાવવાની જરૂર પડી છે.
Feb 5,2023, 12:28 PM IST
Even after completing the rathyatra
રથયાત્રા પુર્ણ કર્યા છતા પણ ભગવાન નિજ મંદિરમાં નહી પ્રવેશી શકે, આખી રાત ભગવાન રહેશે
145મી રથયાત્રા અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ સંપૂર્ણ થઈ હતી. રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચ્યા હતા. ત્રણેય રથ શાંતિપૂર્ણ માહોલમાં મંદિરમાં પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ હતી. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી. ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ છે.
Jul 1,2022, 23:53 PM IST
gujarat
VIDEO: અનોખી ભક્તિ, જગતના નાથને રિઝવવા ભક્તે 11 કિલોનો ચોકલેટમાંથી બનાવ્યો રથ
11 કિલો વાઈટ અને ડાર્ક ચોકલેટમાંથી શિલ્પાબેને આ રથ બનાવ્યો છે. જેની લંબાઈ સવા ફૂટ અને પહોળાઈ 1 પૂટ છે. ત્યારે ભગવાન જગન્નાથજીનો ચોકલેટનો રથ ભારે આકર્ષણ જગાવ્યું છે.
Jun 30,2022, 11:25 AM IST
Al Qaeda
અલકાયદાની ધમકી બાદ રથયાત્રામાં સુરક્ષામાં કરાયો વધારો, 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘ
અમદાવાદમાં કોરોના બાદ ભગવાન જગન્નાથજીની નગરચર્યા શ્રદ્ધાળુઓના દર્શન માટે નીકળશે. બીજી તરફ આતંકી હુમલાની દહેશત અને અલ કાયદા આતંકી સંગઠન દ્વારા રાજ્યમાં ફિદાઈન હુમલા કરવાની ધમકી આપ્યા બાદ હવે અમદાવાદની રથયાત્રામાં પણ સુરક્ષામાં વઘારો કરવામાં આવ્યો છે. જેને પગલે રથયાત્રામાં આ વખતે સુરક્ષામાં ખાસ કરીને અખાડા,ટ્રક, રથ અને દરેક મુવીંગ વસ્તુ પર GPS ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે.
Jun 8,2022, 21:44 PM IST
corona virus
કોરોના બાદ પ્રથમવાર નિકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, આ રહ્યો પોલીસનો એક્શન પ્લાન
રાજ્યમાં થોડા સમય પહેલા રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજે અમદાવાદમાં નિકળનારી રથયાત્રાને લઈને શહેર પોલીસે ખાસ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.
Jun 8,2022, 18:17 PM IST
જગન્નાથ રથયાત્રા
ખોટા વ્યક્તિ પર ભરોસો રાખ્યો, અમારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઇ: મહંત દિલીપદાસજી
દિલીપદાસજી મહારાજ રથયાત્રા સંપન્ન થતા ભાવુક થયા અને કહ્યું કે મારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઈ છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે ખોટા વ્યક્તિ પર મે રાખ્યો ભરોસો રાખ્યો હતો. દિલીપદાસજી મહારાજે મંગળા આરતી સુધી ભરોસો અપાયો હોવાનો પણ દાવો કર્યો હતો.
Jun 24,2020, 13:44 PM IST
જગન્નાથ રથયાત્રા
ભગવાન જગન્નાથ આજે ગાદી પર બિરાજમાન થશે, પત્ની રૂક્ષ્મણીજી રિસાઈ ગયા
અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા કાઢવામાં આવે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી છે. અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યા પર નિકળ્યા ન હતા અને રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવી હતી
Jun 24,2020, 9:07 AM IST
Trending news
Coronavirus
Coronavirus ફરી મચાવશે હોબાળો! 6 મહિના પછી સતત બીજા દિવસે 24 કલાકમાં 3000 નવા કેસ
immortality
'માણસ અમર બની જશે', ઘણી સાચી ભવિષ્યવાણી કરનારા વૈજ્ઞાનિકનો નવો દાવો
Ajay Devgn
અજય દેવગનની ફિલ્મ મૈદાનનું ટીઝર રિલીઝ, રિલીઝ થયાની સાથે જ વીડિયો થયો વાયરલ
Delhi
મચ્છર ભગાડનારી કોઈલ સળગાવીને સૂતો હતો પરિવાર, શ્વાસ રૂંધાવાથી 6 લોકોના મોત
IPL 2023 live streaming
બિલકુલ મફતમાં ક્યારે,ક્યાં અને કેવી રીતે જોઈ શકશો IPLમેચનું Live Streaming
Bholaa
ભોલા ફિલ્મ જોનાર દર્શકોને અભિષેક બચ્ચને આપી સરપ્રાઈઝ, પાર્ટ 2માં અભિષેક બનશે વિલન
corona case
ગુજરાતમાં વધતા કોરોના કેસથી ફફડાટ : એરપોર્ટ પર નવી ગાઈડલાઈન જાહેર કરાઈ
elder girlfriend
શિકારી ખુદ યહા શિકાર હો ગયા : સગીરોને નચાવવામાં મહિલાઓને મજા આવવા લાગી
POCSO
સગીરોને પ્રેમજાળમાં ફસાવવાનો મહિલાઓનો નવો શોખ, દેશના એક માત્ર POCSO કેસમાં સજા
parineeti chopra
પરિણીતી ચોપડા ટુંક સમયમાં બનશે રાઘવ ચઢ્ઢાની દુલ્હન, સિંગર હાર્ડી સંધુએ કર્યો ધડાકો