हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jai Mataji
Jai mataji News
Navratri 2022
Navratri 2022: નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ન કરો આવી ભૂલો, નહીં તો નારાજ થઈ જશે માતાજી
Sep 18,2022, 13:21 PM IST
navratri 2021
આજે નવલી નવરાત્રિનું નવમું નોરતું, આ રીતે કરો માતા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના
દેશભરમાં જોરશોરથી નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે નવલી નવરાત્રિનું છેલ્લું એટલે કે નવમિું નોરતું છે. 8 દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવી. આજે નવમા નોરતે માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે. ત્યારે આજના દિવસની પૂજા અર્ચનાનું મહત્વ શું છે તે અમે અહીં જણાવીશું.
Oct 14,2021, 10:41 AM IST
navratri 2021
નવરાત્રિ દરમિયાન કરો આ વિશેષ કાર્ય, જીવનમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ!
નવરાત્રિના દિવસો દરમિયાન માતાજીની પૂજા કરવી જોઈએ અને માતાજીને પ્રસન્ન કરવા ગરબા પણ રમવા જોઈએ. જો તમે પણ માતાજીને પ્રસન્ન રાખવા માંગો છો તો તમારે આ દિવસો દરમિયાન અહીં જણાવેલ ઉપાય કરવાના રહેશે. 15 તારીખે આ નવરાત્રીનો છેલ્લો દિવસ રહેશે. આ ઉપાય કરશો તો તમને ઘરમાં ક્યારેય પણ ધન અને અન્નની કોઈપણ કમી રહેશે નહિ..
Oct 12,2021, 10:40 AM IST
navratri 2021
આજે નવદુર્ગાના કાલરાત્રિ સ્વરૂપનું કરો પૂજન-અર્ચન, આ રીતે કરો માતાજીની આરાધના
આજે નવલી નવરાત્રિનું સાતમું નોરતું છે. ત્યારે આજે સાતમા નોરતે મહા સપ્તમી પર માતા દુર્ગાના સાતમા સ્વરૂપ કાળરાત્રિની પૂજા કરવામાં આવે છે. આજે નવદુર્ગાના કાલરાત્રિ સ્વરૂપનું પૂજન-અર્ચન થાય છે. મા કાલરાત્રિ દુષ્ટોનો નાશ કરનાર છે. નવરાત્રિના સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજા કરાય છે. માતાનું સ્વરૂપ રિદ્ધિ-સિદ્ધિ પ્રદાન કરે છે.
Oct 12,2021, 9:29 AM IST
navratri
આજે નવલી નવરાત્રિનું ત્રીજુ નોરતુ, આજના દિવસે આ રીતે કરો મા ચંદ્રઘંટાની પૂજા-અર્ચના
આજે નવરાત્રિના તહેવારનું ત્રીજી નોરતું છે. નવ દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન માતાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. માતાજીની આરાધનાના આ પર્વમાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. દુર્ગા માતાના ચંદ્રઘંટા રૂપની ત્રીજા નોરતે પૂજા કરવામાં આવે છે. માતાનું આ ત્રીજું રૂપ રાક્ષસોના વધ કરવા માટે ઓળખવામાં આવે છે.
Oct 9,2021, 6:10 AM IST
Trending news
Gujarat Transport Department
તમારું બાળક વાન કે રીક્ષામાં શાળાએ જતું હોય તો ખાસ જાણો આ ન્યૂઝ, સરકારે શું કહ્યું?
Traffic rule
DL Rules: આજથી બદલાઇ ગયો ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ, ભૂલ કરી તો ભરવો પડશે ₹25000 દંડ
Gautam Adani
Gautam Adani ની આવકમાં 4,54,73,57,37,500 રૂપિયાનો વધારો, અંબાણીને પછાડી જીત્યો તાજ
rajkot fire
મહિલા મંત્રીને હવે 8 દિવસે યાદ આવ્યો અગ્નિકાંડ, પોક મૂકીને રડી પડ્યા, જાણો શું કહ્યુ
rajkot fire
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે IAS અને IPS લોબી ગુજરાત સરકારના વલણથી નારાજ, જાણી લો મામલો
Shubman Gill
Shubman Gill: સારા નહી આ છોકરી બનશે શુભમન ગિલની દુલ્હન? ડિસેમ્બરમાં કરશે લગ્ન!
Solar AC
ગરમીમાંથી મળશે, નહી આવે 1 રૂપિયો પણ લાઇટ બિલ, આ AC શોધી શોધીને ખરીદી રહ્યા છે લોકો
Petrol price
Petrol-Diesel Price: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ
Foods
Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો
Junagadh
ગોંડલના BJP નેતાના પુત્રએ યુવકનું અપહરણ કરી, નગ્ન કરી ઢોર માર માર્યો, ફરિયાદ દાખલ