हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
CSK
SRH
19/ 0
(2.4)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Justice DY Chandrachud
Justice dy chandrachud News
Justice DY Chandrachud
જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ ભારતના 50માં CJI બન્યા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લેવડાવ્યા
Justice DY Chandrachud to takes oath as CJI today: જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડે આજે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)ના પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 50માં CJI તરીકે તેમને શપથ લેવડાવ્યા. જસ્ટિસ ચંદ્રચૂડના પિતા પણ દેશના CJI રહી ચૂક્યા છે. તેમના પિતાનો CJI તરીકેનો કાર્યકાળ લગભગ સાત વર્ષ અને ચાર મહિનાનો રહ્યો હતો.
Nov 9,2022, 11:34 AM IST
Justice DY Chandrachud
જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડના પિતા પણ હતા CJI, સંજય ગાંધીને સંભળાવી હતી કેદની સજા
પોતાના પિતાના સીજેઆઈ રહેવાના 37 વર્ષ બાદ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ દેશના 50માં ચીફ જસ્ટિસ બનશે. એક ફિલ્મના મામલામાં વઈવી ચંદ્રચૂડે સંજય ગાંધીને સજા ફટકારી હતી.
Oct 11,2022, 23:01 PM IST
supreme court
જજોને ટાર્ગેટ કરવાની એક લિમિટ છે, મીડિયા રિપોર્ટ પર ભડક્યા જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ
સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે મીડિયા પર ટિપ્પણી કરતા કહ્યુ કે જજોને ટાર્ગેટ કરવાની એક મર્યાદા હોય છે. તેમણે એક સમાચારનો ઉલ્લેખ કરતા આ વાત કહી.
Jul 28,2022, 16:14 PM IST
democracy
અસંમતીને રાષ્ટ્ર વિરોધી ગણાવવી લોકશાહીની ભાવના પર હૂમલો: જસ્ટિસ ચંદ્રચુડ
સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડે ગુજરાતમાં એખ કાર્યક્રમમાં જણાવ્યું કે, અસમંતી પર લેબલ લગાવીને તેને રાષ્ટ્ર વિરોધી અથવા લોકશાહીનાં વિરોધી ગણાવવા જાણી બુઝીને લોકશાહીની મુળ ભાવના પર હુમલો છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, રાજ્યની મશીનરીનો ઉપયોગ કરીને અસંમતી પર અંકુશ લગાવવું, ડરની ભાવના પેદા કરે છે કાયદાનાં શાસનનું ઉલ્લંઘન કરે છે. ગુજરાત હાઇકોર્ટનાં ઓડિટોરિયમમાં 15માં પીડી મેમોરિયલ લેક્ચરમાં પોતાનાં વિચાર રજુ કરતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, અસમંતીનું સંરક્ષણ કરવું તે જ યાદ અપાવે છે કે, લોકશાહી રીતે ચુંટાયેલી સરકાર આપણને વિકાસ અને સામાજીક સમન્વય માટે એક યોગ્ય ઓઝાર પ્રદાન કરે છે, તેઓ તેનાં મુલ્યો અને ઓળખ પર ક્યારે પણ એકાધિકારનો દાવો કરી શકે નહી જે આપણી બહુલવાદી સમાજને પરિભાષિત કરે છે.
Feb 15,2020, 23:37 PM IST
Trending news
breaking news
લોકશાહીના મહાઉત્સવમાં વોટ માટે કેટલું તૈયાર છે ગુજરાત? જાણો આ વિશેષ અહેવાલમાં...
IPL 2024
GT vs RCB: વિલ જેક્સની 41 બોલમાં સદી, આરસીબી સામે ગુજરાત ટાઈટન્સનો કારમો પરાજય
gujarat rain
દેશમાં બેવડી સિઝનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ
breaking news
રાહુલે પગ પર માર્યો કુહાડો! શું રજવાડાઓ વિરુદ્ધ કરેલી ટિપ્પણી ડૂબાડશે કોંગ્રેસની નાવ
gujarat
'કોંગ્રેસની સરકાર બનશે તો રાજા બની બેઠેલા પ્રફુલ પટેલને 2 મિનિટમાં હટાવી દેવાશે'
1 may 2024
2 દિવસમાં બદલાઈ જશે બેન્ક અને પૈસા સાથે જોડાયેલા આ નિયમ, તમારા પર થશે સીધી અસર
breaking news
ગજબના બે કિસ્સા! મા ગમે તે કામમાં વ્યસ્ત હોય પણ તેનુ ત્રીજું નેત્ર બાળક પર હોય છે!
Fixed Diposit
તાબડતોડ રિટર્ન: 1 વર્ષની FD કરવા માટે આ રહ્યા 3 બેસ્ટ ઓપ્શન, 7.75% મળશે વ્યાજ
mukesh ambani
Mukesh Ambani પુત્ર અનંતના લગ્નમાં કેટલો ખર્ચ કરશે? સાંભળીને ઉડી જશે હોશ
Uttarakhand forest fire
દાંતાના જંગલમાં લાગી ઉત્તરાખંડ જેવી આગ, અરવલ્લી ગિરિમાળામાં દાવાનળ ફાટી નીકળ્યો