Justice dy chandrachud News

અસંમતીને રાષ્ટ્ર વિરોધી ગણાવવી લોકશાહીની ભાવના પર હૂમલો: જસ્ટિસ ચંદ્રચુડ
સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડે ગુજરાતમાં એખ કાર્યક્રમમાં જણાવ્યું કે, અસમંતી પર લેબલ લગાવીને તેને રાષ્ટ્ર વિરોધી અથવા લોકશાહીનાં વિરોધી ગણાવવા જાણી બુઝીને લોકશાહીની મુળ ભાવના પર હુમલો છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, રાજ્યની મશીનરીનો ઉપયોગ કરીને અસંમતી પર અંકુશ લગાવવું, ડરની ભાવના પેદા કરે છે કાયદાનાં શાસનનું ઉલ્લંઘન કરે છે. ગુજરાત હાઇકોર્ટનાં ઓડિટોરિયમમાં 15માં પીડી મેમોરિયલ લેક્ચરમાં પોતાનાં વિચાર રજુ કરતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, અસમંતીનું સંરક્ષણ કરવું તે જ યાદ અપાવે છે કે, લોકશાહી રીતે ચુંટાયેલી સરકાર આપણને વિકાસ અને સામાજીક સમન્વય માટે એક યોગ્ય ઓઝાર પ્રદાન કરે છે, તેઓ તેનાં મુલ્યો અને ઓળખ પર ક્યારે પણ એકાધિકારનો દાવો કરી શકે નહી જે આપણી બહુલવાદી સમાજને પરિભાષિત કરે છે.
Feb 15,2020, 23:37 PM IST

Trending news