આતંકી હાફિઝ સઈદનો નીકટનો અને લશ્કરનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહે હજારો સમર્થકોની હાજરીમાં ભારતને ખુલ્લી ધમકી આપી અને કાશ્મીરથી લઈને હૈદરાબાદ, જુનાગઢ સહિતના સ્થળો પર દાવો ઠોકી દીધો.
Chillai Kalan harshest 40 Days of Winter in Kashmir : શ્રીનગરના પહાડોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે, જેનાથી ઠંડીમાં વધારો થયો છે. કાશ્મીરમાં 21 ડિસેમ્બરથી ચિલ્લા-એ-કલાન શરૂ થાય છે અને 40 દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન નદીઓ અને ધોધ પણ થીજી જાય છે. ચિલ્લા-એ-કલાન એટલે ભારે ઠંડી. આ સમયગાળા દરમિયાન કાશ્મીરમાં પ્રવાસીઓની ભીડ રહે છે
Russia on Kashmir: પાકિસ્તાનમાં રશિયન રાજદૂત આલ્બર્ટ ખોરેવે એક પાકિસ્તાની એન્કરે કાશ્મીર ઉપર પશ્ન કરતા તેની લાઈવમાં બેઈજ્જતી કરવામાં આવી હતી. તેઓ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં રશિયાના રાજદુત છે.
Amir Khan Muttaqi: ભારત-અફઘાનિસ્તાનના સંયુક્ત નિવેદન પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે, જેમાં કશ્મીરને ભારતનો હિસ્સો ગણાવવામાં આવ્યો હતો. પાકિસ્તાને અફઘાન વિદેશ મંત્રી મુતક્કીના નિવેદનો પર પણ નારાજગી વ્યક્ત કરી છે.
Winter: કાશ્મીર સહિત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતોમાં આ વર્ષની પહેલી હિમવર્ષા બાદ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઉત્તરાખંડના કેદારનાથ મંદિર સહિત હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સોમવારે વરસાદ અને હિમવર્ષા થવાથી તાપમાનમાં ઘટાડો થયો છે.
India Pakistan News: ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે અમારા પ્રદેશની લાલસા રાખવાને બદલે, તેમણે ભારતીય પ્રદેશ પરનો ગેરકાયદેસર કબજો છોડી દેવો જોઈએ અને તેમની અર્થવ્યવસ્થા, લશ્કરી પ્રભાવ હેઠળની તેમની રાજનીતિ અને જુલમથી દૂષિત તેમના માનવાધિકાર રેકોર્ડમાં સુધારો કરવો જોઈએ.
Amarnath Yatra suspended from Jammu on 17 July due to heavy rainfall watch video
પહેલાગામ આતંકી હુમલા અંગે એક રિપોર્ટમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ આ ઘટનામાં પાકિસ્તાનના નેતાઓ દ્વારા નિર્દેશ અપાયા હોવાના સંકેતો મળી રહ્યા છે. વધુ વિગતો જાણો.
Chenab Bridge Inauguration: જમ્મુ અને કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજ ચિનાબ બ્રિજનું ઉદ્ધાટન આજે પીએમ મોદીના હસ્તે થયું. આ બ્રિજ ભારત માટે ખુબ જ મહત્વનો છે. જેના લીધે બે દેશના હોશ ઉડી ગયા છે.
Who is Lieutenant General Rajiv Ghai: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ સમજૂતી 10 મેના રોજ કરવામાં આવી હતી, જ્યારે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે ભારતના ડીજીએમઓને ફોન કરીને વિનંતી કરી હતી.
India-Pak Conflict: પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક અનેક આકરી કાર્યવાહી કરી છે. લેટેસ્ટ નિર્ણયમાં ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાનો એરસ્પેસ બંધ કર્યો છે.
Gautam Gambhir Death Threat Email: ટીમ ઈન્ડિયાના કોચ અને પૂર્વ સંસદ સભ્ય ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરે મેઈલ દ્વારા મારી નાખવાની ધમકી આપી છે. આ ખબર પર મોટા ઘટસ્ફોટ થયો છે.
Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના જીવ ગયા. મોટાભાગના પર્યટકો હતા. અનેક ઘાયલ થયા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ તણાવ જોવા મળી રહ્યો છે. ભારત એક્શન મોડમાં છે અને પાકિસ્તાનના હોશ ઉડી ગયા છે.
Pahalgam Terror Attack: પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશ આક્રોશમાં છે. ત્યારે કાશ્મીરના ત્રાલમાં હુમલામાં સંડોવાયેલો હોવાનું કહેવાતા આતંકી આસિફ શેખ અને આદિલના ઘર ધ્વસ્ત કરાયા છે.
Pahalgam Terrorist Attack: પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલા બાદ દેશ વિદેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમેરિકાએ ખુલીને ભારતને સપોર્ટ કર્યો છે. જાણો શું કહ્યું અમેરિકાએ....
Pahalgam Terrorist Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા માટે જવાબદાર ત્રણ આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીર પોલીસ તરફથી અપાયેલી જાણકારી મુજબ આ ત્રણેય આતંકીઓ લશ્કર એ તૈયબાના છે અને તેમાંથી બે પાકિસ્તાનના છે. મૂસા અને તલ્હા પાકિસ્તાની નાગરિક છે. ત્રણેય પર પોલીસે 20-20 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. જે પણ તેમના વિશે જાણકારી આપશે તેમને આ રકમ પોલીસ તરફથી અપાશે. 22 એપ્રિલના રોજ પહલગામમાં પર્યટકોને નિશાન બનાવીને મોતનું તાંડવ કરી 26થી વધુ લોકોના જીવ લીધા. અનેક લોકો ઘાયલ છે. હુમલા બાદ સરકાર અને સુરક્ષા એજન્સીઓ પણ એક્શન મોડમાં છે.
What Is Kalama: જમ્મુ અને કાશમીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ભારતમાં ગુસ્સાનો માહોલ છે. હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે. આતંકવાદીઓએ પહલગામમાં લોકોને કલમા પઢવાનું કહ્યું અને જે લોકો કલમા પઢી શક્યા નહીં તેમને મોતને ઘાટ ઉતારી દીધા. આ હુમલામાં 26થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. કલમા પઢવાના કારણે એક પ્રોફેસર દેબાશીષ ભટ્ટાચાર્ય પહલગામમાં થયેલા આતંકી હુમલા દરમિયાન બચી ગયા. આખરે આ કલમા શું છે તે પણ જાણો.
PM Modi Speaks on Pahalgam Attack: પીએમ મોદીએ આજે બિહારની ધરતી પરથી પહલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરો, ષડયંત્રકારોને મોટી ચેતવણી આપી છે અને કડક શબ્દોમાં હુંકાર ભરીને કહ્યું કે કલ્પના કરતા પણ મોટી સજા મળશે.
Pahalgam Attack: પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ મોદી સરકારે જવાબી કાર્યવાહીનો આરંભ શરૂ કરતા જ પાકિસ્તાનના હોશ ઉડ્યા છે. કાલે જે 5 નિર્ણય લેવાયા તેની શું અસર થશે તે ખાસ જાણો.
Gautam Gambhir Death Threat Email: ટીમ ઈન્ડિયાના કોચ અને પૂર્વ સંસદ સભ્ય ગૌતમ ગંભીરનેISIS કાશ્મીરે મેઈલ દ્વારા મારી નાખવાની ધમકી આપી છે. આ ખબર સામે આવતા જ ભારે ખળભળાટ મચ્યો છે. ગંભીરે પહલગામ હુમલાની ભારે ટીકા કરી હતી.
All Party Meeting on Pahalgam terror attack: પહલગામમાં આતંકી હુમલાએ દેશને હચમચાવી દીધો છે. 26થી વધુ નિર્દોષ લોકોના જીવ ગયા. મોદી સરકારે તાબડતોબ 5 મોટા નિર્ણય લીધા જેના કારણે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સર્જિકલ સ્ટ્રાઈક થઈ. જો કે હજુ કઈક મોટું થવાના ભણકારા વાગી રહ્યા છે કારણ કે આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.
પહલગામમાં જે રીતે ભારતીય પર્યટકો તેમાં પણ ખાસ કરીને હિન્દુઓનું ટાર્ગેટ કિલિંગ કરાયું તેનાથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વ સ્તરે હડકંપ મચ્યો છે. ભારતે તાબડતોબ જવાબી કાર્યવાહી શરૂ કરી જેના પરિણામ સ્વરૂપે પાકિસ્તાનને સૌથી મોટો ફટકો પડ્યો છે.