हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
ZAM
151/ 2
(11)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kundanika kapadia
Kundanika kapadia News
kundanika kapadia
ગુજરાતી ભાષાના નવલકથાકાર કુંદનિકા કાપડિયાનું વલસાડ ખાતે નિધન
ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર કુંદનિકા કાપડિયાનું આજે વલસાડ ખાતે નિધન થયું છે. 'સાત પગલાં આકાશમાં' અને 'પરમ સમીપે' તેમના બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો છે. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. 1985માં તેઓને ‘સાત પગલા આકાશમાં...’ નવલકથા માટે સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ ઘણા વર્ષોથી વલસાડના નંદીગ્રામ ખાતે આશ્રમમાં રહેતા હતા. તેમણે પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે 'નંદીગ્રામ' નામનો આશ્રમ સ્થાપ્યો હતો. જ્યાં તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા. મકરંદ દવે ગુજરાતી ભાષાના જાણીતા કવિ હતા.
Apr 30,2020, 10:23 AM IST
Trending news
Nephro Care India
112% પ્રીમિયમ પર પહોંચ્યો આ IPO,પ્રાઇઝ બેન્ડ ₹90,થઈ શકે છે ડબલ કમાણી
gujarat
કોરોનાથી તો બચ્યા, હવે કેવી રીતે બચશો! ગુજરાતના આ ગામડામાં ફેલાયો જીવલેણ રોગ
Reliance Jio
Jio યૂઝર્સને ગણતરીના કલાકોમાં બીજો ઝટકો, આ બે સસ્તા રિચાર્જ પ્લાન હટાવી દેવાયા
Tsunami
જાપાન જેવી સુનામી ફરી આવશે! પેરુમાં શક્તિશાળી ભૂકંપ આવતા જ હચમચી ગયા આગાહીકારો
Hina Khan
Hina Khan: જાણીતી અભિનેત્રી હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, ત્રીજા સ્ટેજમાં બીમારી
gujarat news
શું સાવ નવરી છે ગુજરાત પોલીસ? પોલીસ સ્ટેશનોમાં ઉજવી રહી છે ભાજપના નેતાઓનો બર્થ ડે
trigrahi yog
7 જુલાઈએ ગ્રહોની મહાયુતિથી બનશે શક્તિશાળી યોગ, ઘરમાં ધનના ઢગલા કરાવશે, સફળતા મળશે
gift city
ગોવા કરતા મોંઘો લાગે છે ગિફ્ટ સિટીનો દારૂ, અહીં પીવામાં કોઈને રસ ન પડ્યો
ticket scam
સુરતથી કરોડોનું ટિકિટ કૌભાંડ પકડાયું, IRCTCની સિક્યુરિટી તોડીને ટિકિટ કન્ફર્મ કરાતી
Study Abroad
ભણવા માટે વિદેશ જતી વખતે આ વાતોનું ધ્યાન રાખશો તો નહીં નડે આર્થિક સમસ્યા