हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Madhupur fair
Madhupur fair News
Union Minister
પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી જી.કિશનરેડ્ડી આવ્યા, માધુપુરના મેળાનું અનોખું મહાત્મય
ભગવાન માધવરાય અને રાણી રૂકમણીના વિવાહ પ્રસંગે આયોજીત પાંચ દિવસીય માધવપુર મેળામાં દરરોજ અલગ-અલગ મહાનુભાવો પહોંચી રહ્યા છે. જેમા મેળાના બીજા દિવસે પણ કેન્દ્રીય મંત્રી અને ત્રિપુરાના મુખ્યમંત્રી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. "માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રુકમણી શ્રી માધવરાય ભગવાન" માધવપુરમા હજારો વર્ષ પૂર્વે ભગવાન માધવરાય અને રાણી રુકમણીના વિવાહ યોજાયા હતા. તે પ્રસંગની ઉજવણીના ભાગરુપે વર્ષોથી માધવપુર ખાતે ભગવાન માધવરાય અને રાણી રુકમણીના વિવાહ પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વિવાહ પ્રસંગે માધવપુરમા જે પાંચ દિવસીય મેળો યોજાય છે તે મેળાનું છેલ્લા ત્રણ વર્ષથી સંપૂર્ણ આયોજન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે મેળના પ્રથમ દિવસે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી કીશન રેડ્ડીપણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Apr 12,2022, 16:51 PM IST
Trending news
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ