Bhavnagar News: પાલીતાણા સ્થિત સિદ્ધ ક્ષેત્ર બાલાશ્રમમાં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં ત્યાંના ગૃહપતિએ આઠ જેટલા સગીર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું બહાર આવ્યું છે. બાલાશ્રમમાં રહીને અભ્યાસ કરતા ગરીબ પરિવારના આ માસૂમ બાળકોને ધમકાવીને ગૃહપતિ લાંબા સમયથી તેમનું શોષણ કરી રહ્યો હતો. આ ગંભીર બાબતની જાણ થતા બાળકોના પરિવારોએ તાત્કાલિક ભાવનગર એસપીને રજૂઆત કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
12 inches rain in Palitana, Bhavnagar, bridges between 12 villages connecting Palitana and Sehore breaks
ભાવનગર જિલ્લાના પાલિતાણાના આદપુર રોડ પર આવેલી સર્વોદય સોસાયટી પાસેના મકાન માંથી શંકાસ્પદ હાલતમાં ભગીરથસિંહ ગોહિલ નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, 37 વર્ષીય ભગીરથસિંહ ગોહિલ છેલ્લા ઘણા સમયથી પોતાના ઘરે એકલો જ રહેતો હતો. તેના મોટા ભાઈ દ્વારા જાણ કરવામાં આવતા પાલીતાણા પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને તપાસ આરંભી હતી.
પાલીતાણા તીર્થમાં આવતા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને વધુ સુલભ અને સલામત રોડ નેટવર્ક મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે.
દુનિયાનું એક એવું શહેર આપણા ગુજરાતમાં છે જ્યાં માંસાહારી ભોજન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. આ નિર્ણય હેઠળ જાનવરોની હત્યા, માંસનું વેચાણ અને સેવન અપરાધ જાહેર કરાયા છે. હવે આ શહેરમાં માંસ અને ઈંડાનું વેચાણ બંધ કરી દેવાયેલું છે.
Pure Vegetarian City In World: ખોરાક અંગે દરેકની પોતાની પસંદગી હોય છે. કેટલાક લોકોને શાકાહારી ખાવાનું ગમે છે તો કેટલાકને માંસાહારી ખાવાનું ગમે છે. પરંતુ હવે એક એવું શહેર છે જ્યાં માત્ર નોન-વેજ ફૂડ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Best Romantic Places In Gujarat: ગુજરાતમાં જોવાલાયક ઐતિહાસિક સ્થળોની સાથે સાથે કેટલાક સુંદર બીચ પણ છે જે રોમેન્ટિક રજાઓ ગાળવા માટે યોગ્ય છે. જ્યારે રોમાંસની વાત આવે છે, ત્યારે કપલ્સ સૌથી પહેલા શ્રેષ્ઠ જગ્યા શોધવાનું શરૂ કરે છે. આ એટલા માટે છે કારણ કે તે ખાસ સ્થળોએ તેમને તેમના પાર્ટનર સાથે એકલા સમય પસાર કરવાનો મોકો મળે છે.
Palitana News: ગુજરાતનું પાલિતાણા વિશ્વનું પ્રથમ શાકાહારી શહેર છે. પહાડીઓની નજીક આવેલા આ વિસ્તારમાં માંસ ખાવા અથવા નોનવેજ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. 2014માં ગુજરાત સરકારે તેને સંપૂર્ણપણે શાકાહારી જાહેર કર્યું હતું.
Several injured in clash between two groups at Bhavnagar's Palitana
Devayat Khavad Dayro : ભાવનગરના પાલિતાણામાં ગઈકાલે કમળાઈ માતાજીના મંદિર ખાતે લોકડાયરાનું આયોજન કરાયું હતું. લોકસાહિત્યકાર દેવાયત ખવડનો જેલવાસ બાદનો આ પ્રથમ લોકડાયરો હતો. જેમાં દેવાયત ખવડે જમાવટ કરી
Chha Gaun Yatra in Shatrunjaya hill of Palitana
Only Vegetarian City In The World:પાલિતાણામાં પ્રાણીઓના માંસ ખાવા પર પ્રતિબંધ લગાવવા માટે સંતોએ ભૂખ હડતાળ કરી હતી. ત્યાર બાદ સરકારે અહીં માંસ વેચવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
Gujarat is the world's first vegetarian city!
Important meeting between Jain Saints after long dispute in Palitana
એવા સ્થળો પણ છે ગુજરાતમાં કે જ્યાં તમે પ્રકૃતિને પેટ ભરીને પામી શકો. જેના વિશે વાંચીને કદાચ તમે ત્યાં જવાનો પ્લાન પણ બનાવી શકવા મજબુર બનો ! અને ત્યાં જઇ આવ્યાં બાદ એ પ્રવાસ તમારી જીંદગીનું યાદગાર સંભારણું બની રહે. આવો આવા 5 “ધી બેસ્ટ” ફરવાલાયક સ્થળોની યાદી વાંચીએ –
જૈન તીર્થસ્થાન પાલિતાણામાં અસામાજિક પ્રવૃત્તિઓ સહિતના પડતર મુદ્દાઓ અંગે હવે જૈન સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારેપાલીતાણા વિવાદ મુદ્દે SITની રચના કરાશે. આવતીકાલે જ SITની રચના કરી દેવાશે. જેમાં જૈનોનાં તમામ પ્રશ્નો-માગણીઓ સરકાર ઉકેલવા તૈયાર હોવાનું જણાવ્યું છે.
ભાવનગર જિલ્લાથી એક માઠા સમાચાર આવ્યા છે. જિલ્લાના પાલીતાણામાં 300થી વધુ લોકોની ફૂડ પોઈઝનના કારણે તબિયત લથડી.મળતી માહિતી મુજબ પાલીતાણામાં તળાવ વિસ્તારમાં એક ધાર્મિક પ્રસંગનું આયોજન કરાયેલું હતું. આ પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઈઝન થયું.
દેશભરના જૈન સમાજના અગ્રણી અને સંસ્થાઓએ વિરોધ અર્થે પાલીતાણા પહોંચ્યા હતા તળેટી ખાતે જૈન સમાજની એક મોટી ધર્મ સભા પણ યોજાઇ હતી. નીલકંઠ મંદિરના ચાલતા વિવાદને લઈ એક રેલી કાઢવામાં આવી હતી જેમાં 10,000થી વધુ જૈન સમાજના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા.
Palitana Giriraj mountain dispute: Mahant's clarification on vandalism incident in social media, see what he said
Bhavnagar News : ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન બાદ શેત્રુંજય પર્વત પર આવેલા સૂરજકુંડ ખાતે ઊભા કરાયેલા સીસીટીવી ના થાંભલાની કોઈ શખ્સો દ્વારા તોડફોડ કરાઈ છે
Bhavnagar East Gujarat Chunav Result 2022: ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપે જીત મેળવી છે. સેજલબેન પંડ્યાએ 62554 મતથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા છે.ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ ગણી શકાય છે. આ બેઠકમાં 1999થી પરીણામો ભાજપના પક્ષમાં રહ્યા છે. એકંદરે એમ કહી શકાય કે, લોકો ભાજપને મત આપતા આવ્યા છે. જેથી ભાજપની આ વોટબેંક તોડવી મુશ્કેલ છે.
Bhavnagar gramya Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.