हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
USA
PAK
112/ 3
(14.3)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ram temple construction
Ram temple construction News
Ayodhya
ના સિમેન્ટ, ના લોખંડ..!!! અયોધ્યામાં રામ મંદિરના સ્તંભ આ રીતે થઇ રહ્યા છે તૈયાર
પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે, શિલાઓને જોડવા માટે જરા પણ સિમેન્ટ કે લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો તમને પ્રશ્ન થતો હશે કે, સ્તંભ કેવી રીતે ઉભો હશે.
Jan 15,2023, 18:51 PM IST
pm modi in ayodhya
"અયોધ્યાની ઓળખને 'કર્તવ્ય નગરી' તરીકે વિકસાવવી જોઈએ” : PM મોદી
PM Modi in Ayodhya: પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમે લઘુતાગ્રંથિની આ બેડીઓની ભાવનાને તોડી નાખી છે અને છેલ્લાં આઠ વર્ષમાં ભારતનાં યાત્રાધામોના વિકાસનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અયોધ્યામાં હજારો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.
Oct 23,2022, 23:35 PM IST
pm narendra modi
5 ઓગસ્ટના રોજ શ્રીરામ જન્મભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થશે PM મોદી: સૂત્ર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટના રોજ શ્રીરામ જન્મભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદી સવારે 11 વાગે અયોધ્યા પહોંચશે. ભૂમિ પૂજન કાર્યક્રમ 3 થી 4 કલાક ચાલશે. ભૂમિ પૂજન કાર્યક્રમ માટે કાશીથી પૂજારી બોલાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદી સવારે 11 વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યેને 10 મિનિટ સુધી અયોધ્યામાં રહેશે. 5 ઓગસ્ટના રોજ સવારે 8 વાગે ભૂમિ પૂજન કાર્યક્રમ શરૂ થશે.
Jul 19,2020, 11:54 AM IST
Ayodhya
રામજન્મભૂમિ પર ખોદકામમાં મળી પ્રાચિન મૂર્તિઓ-શિવલિંગ, જાણો શું છે મામલો
અયોધ્યમાં ફરી એકવાર રામ મંદિર નિર્માણના કાર્યનો આરંભ થયો છે. તંત્રની મંજૂરી બાદ ટ્રસ્ટ તરફથી રામજન્મભૂમિ પરિસરને સમતલ કરવાનું કામ શરૂ થયું છે. પરંતુ આ દરમિયાન કંઇક એવું થયું કે બધા ચોકી ગયા હતા.
May 21,2020, 16:31 PM IST
Ram Temple
BREAKING NEWS : ભવ્ય રામ મંદિરના નિર્માણની તારીખ થઈ જાહેર, આ દિવસે મૂકાશે
રામ મંદિર (Ram temple) નિર્માણ શરૂ થવાની તારીખને લઈને મહંત કમલનયન દાસે (Mahant Kamal Nayan Das) મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, નવરાત્રિ રામ નવમી (Ram Navami) થી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે નવરાત્રિ રામ નવમી 2 એપ્રિલના રોજ આવી રહી છે. જો મહંત કમલનયન દાસના નિવેદન પર ભરોસો કરીએ તો, રામ મંદિરનું નિર્માણ આગામી 2 એપ્રિલથી શરૂ થઈ જશે.
Feb 8,2020, 16:23 PM IST
Trending news
Multibagger Suzlon Energy
મલ્ટીબેગર બની સુઝલોન, 1 લાખ રૂપિયાના બનાવી દીધા 24 લાખ, દેવા મુક્ત છે કંપની
gujarat
સાબરમતી જેલમાં ખેલાયો લોહિયાળ જંગ! એક કેદીએ બીજાની હત્યા કરી, તપાસમાં ઘટસ્ફોટ
breaking news
અમદાવાદ સાયબર ક્રાઈમ ફરી વિવાદમાં! PI સહિત બે પોલીસ કર્મી 10 લાખની લાંચમાં ભરાયા!
Lok Sabh new mp
આ વખતે ચૂંટાયેલા 93 ટકા લોકસભા સાંસદ કરોડપતિ, સૌથી વધુ ભાજપના, જુઓ વિગત
gujarat
પિતાની બાજુમાં રમી રહેલી 4 વર્ષની બાળકીનું અપહરણ; CCTVની મદદથી આરોપી ઝડપાયો!
Lok Sabha Elections 2024
બહેનજીએ ભાજપને 16 સીટો ભેટ ધરી, UPમાં ભાજપ માંડ 17 બેઠકો જીતી શકી હોત
breaking news
આણંદના ખાનપુર પાસે મહી નદીમાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 4 લોકો ડૂબી જતાં કરૂણ મોત
loksabha chunav result 2024
મોદી જીતી ગયા, ભાજપ જીતી ગયું, NDA જીતી ગયું તો પછી હાર્યુ કોણ? યોગી બનશે બલીનો બકરો
breaking news
ગુજરાતનો આ જિલ્લો છેલ્લા 20 દિવસથી મરી રહ્યો છે તરસે! પાણી ન મળતાં સ્થાનિકો વિફર્યા
Monsoon 2024
કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં સૌથી મોટો ખતરો