हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rathyatra 2022
Rathyatra 2022 News
Rathyatra 2022
PICS રથયાત્રા: નંદીઘોષમાં સવાર થઈને ભગવાન જગન્નાથજી ભાઈ-બહેન સાથે નીકળ્યા નગરચર્યાએ
રથયાત્રાની એક્સક્લુઝિવ તસવીરો જુઓ....
Jul 1,2022, 9:26 AM IST
Rathyatra 2022
પરંપરા ન તૂટી! કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા CM ભૂપેન્દ્ર પટેલે જ કરી પહિંદ વિધિ
સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ થતા પહિંદ વિધિ કોણ કરશે તે સવાલ ઊભો થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહિંદ વિધિ કરે તેવી અટકળો પણ હતી. પરંતુ ત્યારબાદ જગતના નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા સોનાની સાવરણીથી રસ્તો ચોખ્ખો કરવાની પહિંદ વિધિ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરતા તમામ અટકળો પર અંત આવી ગયો.
Jul 1,2022, 8:00 AM IST
Rathyatra 2022
રથયાત્રા: અમિત શાહે કરી મંગળા આરતી, મુખ્યમંત્રીએ સોનાની સાવરણીથી રસ્તો સ્વચ્છ કર્યો
Rath Yatra Live Update: આજે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી. ત્યારબાદ ભગવાનના નેત્રો પરથી પાટા ખોલવામાં આવ્યા અને ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીને રથમાં બિરાજમાન કરાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોનાના ઝાડુથી રસ્તો સાફ કરીને પહિંદ વિધિ કરી.
Jul 1,2022, 10:06 AM IST
Strong security arrangements
રથયાત્રામાં જડબેસલાક બંદોબસ્ત, ચહેરાઓની ચોકી કરશે આ ખાસ કેમેરો
ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે પોલીસની ત્રીલેયર સુરક્ષા પણ દેખાશે. પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ દ્વારા હવાઈ સુરક્ષા માટે હેલિકોપ્ટરથી સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત જમીની હકીકત અને સર્વેલન્સ માટે ફેસ ડિટેક્ટર કેમરા પણ લગાવવામાં આવ્યા છે. પ્રથમ વખત આ પ્રકારનાની ટેકનોલોજી સાથેનો સર્વેલન્સનો ઉપયોગ રથયાત્રામાં દરમિયાન કરવામાં આવશે. જેથી આ રથયાત્રા પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાની દ્રષ્ટીએ ઐતિહાસિક છે.
Jun 30,2022, 19:03 PM IST
Ahmedabad
Rathyatra Big Breaking: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરે તેવી સંભાવના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતા ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દવિધિ કોણ કરશે તે અંગે સવાલ ઉભો થયો છે. આજે સાંજ સુધીમાં પહિન્દવિધિ કોણ કરશે તે અંગે સત્તાવાર જાહેરાત થશે.
Jun 30,2022, 16:32 PM IST
gujarat
145મી રથયાત્રા: વિવિધ પકવાનોથી અમદાવાદ મહેક્યું, રૂમ ભરી ભરીને બુંદી-ફૂલવડીનો
હાલમાં ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં ભક્તો માટે 14 રસોડાં બનાવવામાં આવ્યા છે. જ્યાં ફૂલવડી અને મોહનથાળ તૈયાર થઈ રહ્યો છે. આ પ્રસાદ ભક્તોને પ્રેમથી પીરસી શકાય તેવી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
Jun 30,2022, 14:15 PM IST
Rathyatra 2022
રથયાત્રામાં આગળ રહેશે સૌથી નાનો હાથી! સુંઢથી આર્શીવાદ આપતા ગજરાજે જમાવ્યું આકર્ષણ
Jun 30,2022, 11:31 AM IST
gujarat
VIDEO: અનોખી ભક્તિ, જગતના નાથને રિઝવવા ભક્તે 11 કિલોનો ચોકલેટમાંથી બનાવ્યો રથ
11 કિલો વાઈટ અને ડાર્ક ચોકલેટમાંથી શિલ્પાબેને આ રથ બનાવ્યો છે. જેની લંબાઈ સવા ફૂટ અને પહોળાઈ 1 પૂટ છે. ત્યારે ભગવાન જગન્નાથજીનો ચોકલેટનો રથ ભારે આકર્ષણ જગાવ્યું છે.
Jun 30,2022, 11:25 AM IST
gujarat
રથયાત્રાના દિવસે અમી છાંટણા થશે કે નહીં? શું કહે છે હવામાન વિભાગ?
રથયાત્રાના દિવસે વરસાદ રહેશે કે નહીં તેને લઈને હવામાન વિભાગે એક આગાહી કરી છે. આગાહી પ્રમાણે એવું જણાવવામાં આવ્યું છે કે, રથયાત્રામાં ભારે વરસાદનું વિઘ્ન નહીં સર્જાય. પરંતુ અમી છાંટણા થઈ શકે છે.
Jun 29,2022, 15:40 PM IST
Ahmedabad
રથયાત્રાના દિવસે હેરાન ના થવું હોય તો એક ક્લિકમાં જાણો કયો રૂટ ચાલું અને કયો બંધ
રથયાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ સાથે રથયાત્રાના રૂટનો રસ્તો રાતે 2 વાગ્યાથી બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી રથયાત્રા નીજમંદિરે ન પહોંચે ત્યાં રસ્તો બંધ રહેશે.
Jun 29,2022, 13:47 PM IST
Ahmedabad
રથયાત્રા પૂર્વ નીકળતી જળયાત્રાની છે એક રસપ્રદ કહાની, જાણો જળયાત્રાનું શું છે મહત્વ?
Jaganntah Rathyatra: જગન્નાથ મંદિરેથી સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરા સુધીની જળયાત્રા યોજાય છે. જળયાત્રામાં ભકતોની સાથે સાથે 1 હજારથી વધુ ભગવાનના મોસાળિયાઓ પણ જોડાય છે. જેઓ ભગવાનને મામાના ઘરે લઈ જવા માટે આવે છે.
Jun 14,2022, 8:11 AM IST
Ahmedabad
રથયાત્રામાં પોલીસ કરશે આ ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ, જે આજ સુધી ક્યારેય કરવામાં આવ્યું ન
રાજ્યમાં રામનવમી પર યોજાયેલી શોભાયાત્રા દરમિયાન બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નિકળનારી રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે
Jun 9,2022, 19:50 PM IST
Trending news
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો