हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
CSK
RR
0/ 0
(0)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Santaram Temple
Santaram temple News
Nadiad
દેવદિવાળીની સંધ્યાએ 1.25 લાખ દીવડાથી ઝગમગી ઉઠ્યું નડિયાદનું સંતરામ મંદિર, જુઓ તસવીરો
નચિકેત મહેતા, નડિયાદઃ દેશભરમાં આજે દેવદિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સમયે મંદિરમાં એક સાથે સવા લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવતા અલૌકિક નજારો જોવા મળ્યો હતો.
Nov 27,2023, 21:17 PM IST
Maha Sud Punam mela
ખેડાના સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમનો મેળો; બે વર્ષ બાદ ફરી મેળો યોજાતા લોકોમાં ઉત્સાહ
Maha Sud Punam mela at Santaram temple in Kheda
Feb 4,2023, 0:00 AM IST
Sugar rain falls
નડિયાદના સંતરામ મંદિરમાં સાકરવર્ષા થઇ, હજારો ભક્તો ઉજવણીમાં સામેલ
જિલ્લાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધિ સંતરામ મંદિરમાં આજે મહાસુદ પૂનમ નિમિતે પુનિત મહારાજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તિથિ નિમિત્તે સાકરવર્ષા કરવામાં આવતી હોય છે. ત્રીજી લહેરમાં કેસ ઘટતા જ હજારોની સંખ્યામાં લોકો કોરોનાને ભુલી ઉજવણીમાં જોડાયા હતા. હજારો ભક્તો સાકર, સુકુ કોપરૂ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
Feb 16,2022, 22:51 PM IST
Santaram Temple
સવાલાખ દિવડાઓથી સંતરામ મંદિર ઝળહળી ઉઠ્યું, ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું
જિલ્લાના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે દેવદિવાળીના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સમયે મંદિરમાં એક સાથે સવા લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવતા અલૌકિક નજારો સર્જાયો હતો. સાંજના સમયે મંદિર પરિસરમાં પણ ભક્તોનું ઘોટાપુર ઉમટી પડ્યું હતું. નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર આવેલા મહારાજની નિશ્રામાં કરવામાં આવી હતી.
Nov 19,2021, 23:50 PM IST
સંતરામ મંદિર
નડિયાદનું સંતરામ મંદિર બંધ રાખવા લેવાયો નિર્ણય, ગુરુપૂર્ણિમાના કાર્યક્રમ કરાયા રદ
અનલોડ-2ના પ્રથમ દિવસે નડિયાદમાં આવેલા સંતરામ મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની બીજી સુચના ના મળે ત્યાં સુધી નડિયાદનું સંતરામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા કોરોના સંક્રમણના કેસને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Jul 1,2020, 20:57 PM IST
નડિયાદ
‘જય મહારાજ’ના નાદ સાથે સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવ, થઇ સાકર વર્ષા
એવા નડિયાદના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિરે યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આજથી 188 વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજે જીવીત સમાધિ લીધી હતી. તે સમયે દેવોએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી હતી. તેવી એક માન્યતા નડિયાદના શ્રી સંતરામ મંદિરના ભક્તોમાં છે.
Feb 19,2019, 22:29 PM IST
Trending news
Disadvantages of Hair Color
વાળને કાળા કરવા માટે તમે પણ લગાવો છે Hair Dye? ચેતી જજો નહીંતર સર્જાશે આ મુશ્કેલીઓ
Loksabha election 2024
લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડ
Loksabha election 2024
ઉમેદવારી પર સવાલ ઉઠાવનાર નારણ કાછડિયાને ભરત સુતરિયાનો જવાબ, ખુલ્લો પત્ર લખ્યો
Loksabha election 2024
દિગ્ગજ મહિલા સાંસદનું ભાજપમાંથી રાજીનામું, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
Ambaji Marble
ગુજરાતનું સફેદ સોનું! બરફીના ટુકડા જેવા લાગતા ગુજરાતના સંગેમરમરને મળ્યો GI ટેગ
maggi
Maggi ખાવાથી 10 વર્ષના બાળકનું મોત, પરિવારના 6 સભ્યો હોસ્પિટલમાં દાખલ- VIDEO
health tips
વાસી મોઢે પાણી પીવાના આ ફાયદા વિશે જાણશો તો સવારે જાગીને પાણીનો ગ્લાસ હાથમાં લેશો
Chardham Yatra
યમુનોત્રીની ભયાનક ભીડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયા, પોલીસે કરી ભક્તોને ખાસ અપીલ
Jayesh radadiya
કોનો ખેલ કરવામાં બિપીન ગોતાનો પોતાનો ખેલ થયો! ઈફ્કોની ચૂંટણીથી નવું રાજકારણ ખૂલ્યું
Richest village
ભારતના આ ગામમાં દરેક ખેડૂત છે કરોડપતિ, આ ફળની ખેતી કરી વર્ષે કરે છે 80 લાખની કમાણી