हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Statue unveiled
Statue unveiled News
Statue unveiled
કચ્છમાં ભારતની ક્રાંતિકારી વીર સાવરકર ની જન્મતિથી મૂર્તિનું અનાવરણ
આજે 28 મે ભારતના ઇતિહાસ માટે એક યાદગાર દિવસ છે. આ દિવસે ભારતના સ્વતંત્રતા સંગ્રામના એક મહાન ક્રાંતિકારી વીર સાવરકરનો જન્મ થયો હતો. સાવરકરની સ્મૃતિમાં કચ્છમાં પ્રથમ વખત અહીંના મુખ્યમથક ભુજ ખાતે તેમની પ્રતિમા મૂકવામાં આવી હતી. આવતી પેઢીઓ સાવરકર જેવા મહાન ક્રાંતિકારીઓના જીવનથી શીખી તેમના વિચારોને પોતાના જીવનમાં ઉતારે તે ઉદ્દેશ્યથી સામાજિક સંસ્થા અને નગરપાલિકાના સહયોગથી આ પ્રતિમાનું અનાવરણ તેમની જન્મજયંતિના દિવસે કરવામાં આવ્યું હતું.કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ભુજ શહેર નગરપાલિકાના સહયોગથી ભુજના હમીરસર તળાવના વચ્ચે આવેલા રાજેન્દ્ર બાગ બહાર વિનાયક દામોદર સાવરકરની પ્રતિમા મુકવામાં આવી હતી. વીર સાવરકરની 139મી જન્મજયંતિ નિમિતે જ મૂર્તિનું અનાવરણ કરવાની ઈચ્છા સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના સહયોગથી કામ શરૂ કરવામાં આવ્યું હતું.
May 28,2022, 23:37 PM IST
Trending news
delhi capitals
માત્ર 3 ખેલાડીને રિટેન કરશે DC, આ પૂર્વ ગુજરાતી ખેલાડીને આપી શકે છે મોટી જવાબદારી
Jio 101 Recharge
Jio એ ફરી કર્યાં ખુશ! 101 રૂપિયાના પ્લાનમાં મળશે 'Unlimited 5G Data' જાણો વિગત
Unjha
આ જીરુ મારી નાંખશે! ફેક્ટરીમાંથી એવી એવી વસ્તુઓ ઝડપાઈ કે જાણી ખાવાનું છોડી દેશો!
Health Health tips
વારંવાર ગળામાં જામી જાય છે કફ, ન કરો નજરઅંદાજ, કેન્સર સહીત થઈ શકે છે આ 5 બિમારીઓ
gujarat
ગુજરાતમાં કેમ ગામ લોકોએ યોજ્યું એક શાળાનું બેસણું? સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર
Vav Assembly by Election
બનાસકાંઠાની 'વાવ' જીતવા ભાજપે શું બનાવી મજબૂત રણનીતિ? વટનો સવાલ બની આ પેટાચૂંટણી!
spiritual
તુલા રાશિમાં પ્રવેશ કરવાના છે 'ગ્રહોના રાજા', આ 4 રાશિઓને ભાગ્ય આપશે સાથ!
entertainment
આ અભિનેત્રીના પ્રેમમાં પાગલ થઈ ગયો દાઉદ ઈબ્રાહિમ, પ્રોડ્યૂસરની કરાવી દીધી હતી હત્યા
gujarat
કંડલામાં ઈમામી એગ્રો ટેક કંપનીમાં મોટી દુર્ઘટના! ગૂંગળામણથી 5 શ્રમિકોના દર્દનાક મોત
lifestyle
રોજ ખુલ્લી હવામાં માત્ર 10 મિનિટ બેસવાનું શરૂ કરો, શરીરને મળશે આ 5 જબરદસ્ત ફાયદા