हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Stoneware
Stoneware News
મોરબી
મોરબીમાં બુટલેગરોએ કર્યો પોલીસ પર પથ્થરમારો, 5 જવાનો ઇજાગ્રસ્ત
મોરબીમાં પોલીસ જવાનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે. દારૂનો અડ્ડો ચાલતો હોવાની બાતમીના આધારે મોડી રાત્રે દરોડા પાડવા ગયેલી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. બુટલેગરોએ કરેલા પથ્થરમારામાં પાંચ પોલીસ કર્મીઓને ઇજા પહોંચી છે.
Jul 18,2019, 9:00 AM IST
અરવલ્લી
ખંભીસર અનુસૂચિત વરઘોડાની બબાલ, સરકારે 8 પીડિતોને સહાય જાહેર કરી
મોડાસાના ખંભીસર ગામે અનુસુચિત જાતિના લોકોને વરઘોડો ન કાઢવા બાબતે થયેલી બબાલમાં રાજ્ય સરકારની પિડીત 8 લોકોને સહાય જાહેર કરી છે. રાજ્ય સરકાર તમામ લોકોને 1-1 લાખની સરકારી સહાય ચૂકવશે. ખંભીસરમાં એક જ દિવસમાં દલિતોના વરઘોડાને રોકવાના બે બનાવ બન્યા હતા. બંનેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ બંને કેસમાં પીડીતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે.
May 18,2019, 15:51 PM IST
અરવલ્લી
ગઈકાલે જે દલિત યુવકનો વરઘોડો રોક્યો હતો, તેની આજે વાજતે-ગાજતે જાન નીકળી
ગઈકાલે મોડાસામાં થયેલા દલિત યુવકના લગ્નમાં વરઘોડાને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જેના બાદ બે જૂથ વચ્ચે અથડામણ થતા 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ અરવલ્લીની પોલીસ દોડતી થઈ હતી, અને સમગ્ર ખંભીસર ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બંને પક્ષના આગેવાનોની બેઠક કરાવીને સમસ્યાનુ સમાધાન કરાવ્યું હતું, જેના બાદ આજે રંગેચંગે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરરાજાની જાન નીકળી હતી.
May 13,2019, 12:02 PM IST
અરવલ્લી
દલિત યુવકના વરઘોડામાં બબાલ બાદ પિતાએ કહ્યું, ‘ન્યાય નહિ મળે તો બૌદ્ધ ધર્મ
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ખંભીસર ગામે દલિત સમાજના લોકો દ્વારા લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેને અન્ય સમાજના લોકોએ રોકવામાં આવતા બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી.
May 13,2019, 10:17 AM IST
અરવલ્લી
અનુસુચિત જાતિના વરઘોડા મુદ્દે પથ્થરમારો, SP સહિત પાંચ પોલીસ કર્મી ઘાયલ
અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામે દલિતોના વરઘોડા વિવાદ થતા ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. સમાન્ય લગ્નના વરઘોડા બાબતે પથ્થરમારો થયો અને પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. બંન્ને જૂથો વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થયો અને ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો જેમાં અરવલ્લી એસપી સહિત 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.
May 12,2019, 21:47 PM IST
અમદાવાદ
અમદાવાદ: નાગોરીવાડમાં જૂથ અથડામણ થતા ટોળાએ કાર સળગાવી, થયો પથ્થરમારો
શહેરના શાહપુર વિસ્તાર ખાતે આવેલ નાગોરીવાડમાં શનિવારે મોડી સાંજે બે જુથ વચ્ચે અથડામણ થઇ મળતી માહિતી પ્રમાણે પુલવમામાં થયેલા આતંકવાદી હુમલાના શહિદોને શ્રધધાંજલી આપવા માટે કેટલાક લોકો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવમા આવ્યું હતું જે દરમ્યાન કોઇ અ ટીખળ કરતા હોબાળો થયો હતો.
Feb 16,2019, 23:20 PM IST
અરવલ્લી
અરવલ્લીના મેઘરજમાં મતદાન મથક પર ટોળાએ કર્યો પથ્થર મારો
અરવલ્લીના મેઘરજમાં આવેલા ભૂતિયા કુડી મતદાન મથક પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસે મોડીરાતે 15થી વધુ ગાડીઓ સાથે કોમ્બિંગ કર્યું હતું અને પોલીસે 30થી વધુ લોકોને ઝડપી પાડ્યા હતા.
Oct 23,2018, 11:21 AM IST
Trending news
Suryakumar Yadav
હું પહાડ ઉપર, ફાઈનલમાં કેપ્ટન રોહિતના આ શબ્દોનો ચાલ્યો જાદુ, સૂર્યકુમારે ખોલ્યું રાઝ
Stampede in Hathras
Hathras Stampede: જાણો કોણ છે ભોલે બાબા, જેના સત્સંગમાં થયા 107 લોકોના મોત
IMD
જૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ પણ જુલાઈમાં જમાવટ, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે
monsoon in gujarat
મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટ
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય