Tabligi jamat News

જમાતીઓ ફેલાવી રહ્યા છે કોરોના, મુસ્લિમ અને ગીચ વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે:રવિ
ગુજરાતનાં અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી.  ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ન તો લોકડાઉનનું પણ પાલન યોગ્ય રીતે થાય છે ન તો કોઇ પણ પ્રકારનાં નિયમોનું જેના કારણે હાલ આ વિસ્તારોમાં સંક્રમણ ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. લોકલ ટ્રાન્સમિશન મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. મુસ્લિમ વિસ્તારોમાં નિઝામુદ્દીન મરકઝનાં કારણે વધારે ચેપ ફેલાઇ રહ્યો છે. જેથી મુસ્લિમ આગેવાનોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ પોતાના સમાજનાં લોકોને સમજાવે. કોઇ પણ લક્ષણ દેખાય તો તુરંત તંત્રને જાણ કરે અને સારવાર માટે આગળ આવે. 
Apr 6,2020, 18:37 PM IST
Coronavirus: ઘોર બેદરકારી બાદ તબલીગી જમાતે આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યુ
Mar 31,2020, 13:58 PM IST

Trending news