हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
what did you see? monsoon
What did you see monsoon News
you haven't seen this bird sanctuary
ગુજરાતનું આ પક્ષી અભ્યારણ્ય નથી જોયું તો તમે શું જોયું ? ચોમાસામાં સોળે કળાએ ખીલે છે
૬૫૪ હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણ્યમાં ૧૫૫ જાતની વનસ્પતિ અને ૨૨૯ પ્રકારના જોવા મળતા વિવિધ પક્ષીઓ. ૧૯૮૨ થી આજ દિન સુધીમાં કુલ ૩,૯૫૦ જેટલા કેમ્પ દ્વારા ૨,૨૦,૨૯૩ જેટલા યુવાઓએ લીધો છે. પ્રાકૃતિક શિક્ષણનો લાભ. ભારતીય સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથો વેદો, પુરાણ અને ઉપનિષદમાં માનવ સમાજ, વન્ય અને પાલતુ વન્યજીવો, વૃક્ષો, પક્ષીઓ વચ્ચેના સબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પૌરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ પ્રકૃતિના સાનિધ્યમાં જ હતો. બદલાતા સમય અને વિશ્વના દેશોમાં વધતા જતા શહેરીકરણની અસરને કારણે પ્રકૃતિના કાર્યોમાં વિક્ષેપ થવા લાગ્યો હતો. આ વાતને ધ્યાને રાખીને વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન કરવા સરકાર દ્વારા આજથી ૪૦ વર્ષ પહેલા ૨૯-૦૮-૧૯૮૦ના રોજ રાજકોટ જિલ્લાના હીંગોળગઢને વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ ૧૯૭૨ કલમ 33/B હેઠળ અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
Aug 29,2020, 10:40 AM IST
Trending news
Kankhajura
Kankhajura: બાથરુમમાં વારંવાર નીકળે છે કાનખજૂરા? આ ટીપ્સ અપનાવી મેળવો કાયમી મુક્તિ
jay shah
અમિત ભાઈનો દીકરો કિક્રેટ જગતનો 'બાદશાહ' બનશે, દુનિયા પર કરશે રાજ
Call Me Bae
કરણ જોહરની વેબ સીરીઝ કોલ મી બે નું ટ્રેલર મચાવી રહ્યું છે ધૂમ, તમે જોયું કે નહીં ?
Vastu Shastra
Vastu Tips: તમારા ઘરમાં બિલાડીના બચ્ચાં જન્મે તે શુભ કે અશુભ ? જાણો આ ઘટનાનો અર્થ
bharat bandh
આજે ભારત બંધ..ઘરેથી નીકળતા પહેલા જાણી લો કે શું ખુલ્લું હશે અને કઈ સેવાઓ રહેશે ઠપ્પ
gujarat weather forecast
ભારે છે ઓગસ્ટની આ તારીખો! નોંધી રાખજો, મજબૂત સિસ્ટમ લાવશે અનરાધાર વરસાદ
Waqf Bill
હવે લેટરલ એન્ટ્રી મુદ્દે પણ પીછેહટ! 20 વર્ષ બાદ ભાજપે ચાખ્યો ગઠબંધન રાજકારણનો સ્વાદ
Thick Malai
Thick Malai: આ ટીપ્સ ફોલો કરશો તો રોજ દૂધ પર જામશે જાડી મલાઈ, ઘી પણ થાશે વધારે
milk
1 ગ્લાસ દૂધમાં 1 ચમચી ઘી ઉમેરી પીવા લાગો, 7 દિવસમાં આ બીમારીઓમાં થશે રાહત
Cricket
T20 WC નું ICC Pitch Rating જાહેર, કેમ બેટ્સમેનો માટે પીચ બની 'કબ્રગાહ'?