हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આંતકી હુમલો
આંતકી હુમલો News
ગુજરાત
રાજ્યમાં એલર્ટને પગલે વડોદરા રેલવે પોલીસ ફોર્સ દ્વારા મુસાફરોનું ચેકિંગ
વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ રેલવે પોલીસ ફોર્સ દ્વારા લાંબા અંતરની ટ્રેન અને સ્ટેશન ખાતે હાજર મુસાફરોના સામાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
Aug 31,2019, 13:23 PM IST
આંતકી હુમલો
આતંકીઓના શોફ્ટ ટાર્ગેટ ઉપર ગુજરાત, સુરક્ષા એજન્સિઓનું રાજ્ય પોલીસને એલર્ટ
ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધીમાં મોટો આતંકી હુમલો થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. સુરક્ષા એજન્સિઓને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેટલાક આતંકવાદીઓ ગુજરાતમાં હોવાના ઇનપુટ મળ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આંતકી ગુજરાતમાં વર્ષ 2008 જેવો હુમલો ફરી એકવાર કરવા ઇચ્છે છે
Aug 1,2019, 14:54 PM IST
શ્રીલંકા
ઈસ્ટર પર હુમલાથી હચમચી ગયું શ્રીલંકા, રમત જગતે વ્યક્ત કર્યું દુખ
અત્યાર સુધી આ સીરિયલ બોમ્બ વિસ્ફોટોમાં 162 લોકોના મોત થયા છે. જેમાં 35 જેટલા વિદેશીઓ પણ સામેલ છે. 500થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અત્રે જણાવવાનું કે ઈસ્ટરના અવસર પર રવિવારે શ્રીલંકામાં સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા. શ્રીલંકા પોલીસને આ અગાઉ છ જગ્યાઓ પર વિસ્ફોટની સૂચના મળી હતી.
Apr 21,2019, 18:10 PM IST
શહિદ
મોરબી: સિરામીક ઉદ્યોગના વેપારી શહિદોના પરિવરાને કરશે મદદ, લાખોની સહાય
દેશની રક્ષા માટે જાન ગુમવનાર 44 જવાનોના પરિવાર માટે મોરબી સીરામીક એસોસિએશ દ્વારા ભંડોળ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સોશ્યલ મીડિયાનું જે ગ્રુપ ઉદ્યોગકારો માટે બનાવવામાં આવ્યું છે. તેમાં મેસેજ મુકતાની સાથે જ એ કે બે નહિ પરંતુ ૩૦૦થી વધુ સિરામિક ઉદ્યોગકારો તરફથી ઓછામાં ઓછી 11000 અને વધુમાં વધુ અઢી લાખ સુધીની રકમ શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માટે લખાવવામાં આવી છે જેથી અત્યાર સુધીમાં આ રકમ 75 લાખથી પણ વધી ગઈ છે.
Feb 16,2019, 18:48 PM IST
બંઘ
સુરત: 65 હજાર વેપારીઓએ દુકાન બંધ રાખી શહિદોને આપી શ્રદ્ધાંજલિ
જમ્મુ-કાશ્મીરમા પુલવામા થયેલા આતંકી હુમાલા પ્રકરણમા 44 જેટલા જવાનો શહીદ થઇ ગયા છે. પાકિસ્તાનની નાપાક હરકતને લઇને સમગ્ર દેશમા લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સાથોસાથ કેડલ માર્ચ રેલી કાઢી શહીદોોને શ્રધ્ધાજંલિ આપી હતી.
Feb 16,2019, 18:25 PM IST
આંતકી હુમલો
કાબુલમાં આંતકવાદી હુમાલામાં વિદ્યાર્થીઓને નિશાનો બનાવ્યા, 48ના મોત
અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજ સુધી આત્મઘાતી બોમ્બ હુમલાખોરે એક શિયા બહુલ વિસ્તારમાં વિશ્વવિદ્યાલય પરિક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને નીશાનો બનાવી હુમલો કર્યો હતો
Aug 16,2018, 14:17 PM IST
Trending news
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા