हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઘુવડ
ઘુવડ News
home
ઘરની આ દિશામાં રાખો ઘુવડની મૂર્તિ, તમારા પર રાજીરાજી થઈ જશે લક્ષ્મીજી
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘુવડની મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં વરસાદ પણ આવી શકે છે. શાસ્ત્રોમાં ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન કહેવામાં આવ્યું છે. જાણો તમારા ઘર કે ઓફિસમાં ઘુવડને કઈ દિશામાં રાખવું શ્રેષ્ઠ છે.
Jan 19,2024, 17:06 PM IST
BENEFITS OF OWL
કોઈને 'ઉલ્લુ કા પઠ્ઠા' કહેતા પહેલાં 100 વાર વિચારજો, જાણો ઉલ્લુ વિશેની રોચક વાતો
નવી દિલ્લીઃ હવે કોઈ મજાકમાં ઘુવડ નહીં કહે, તેનાથી સંબંધિત આ અદ્ભુત તથ્યો જાણીને તમે પણ ચોંકી જશો. તમે મજાકમાં લોકોને ઘુવડ કહી શકો છો, પરંતુ સત્ય એ છે કે ઘુવડ ખૂબ જ બુદ્ધિશાળી રેપ્ટર હોય છે. એવું માનવામાં આવે છે કે ઘુવડમાં વિશેષ સંવેદના હોય છે; જ્યારે વિશ્વ અંધકારમાં હોય છે, ત્યારે ઘુવડ એકમાત્ર જીવો છે જે વસ્તુઓને સમજવાની ક્ષમતા ધરાવે છે.
Nov 26,2023, 10:22 AM IST
guvad
જેના ઘર પર આ પક્ષી આવીને બેસે, તરી જાય છે એની સાત પેઢીઓ! જોતા જ ખુલી જાય છે કિસ્મત
દેવી-દેવતાઓના પશુ અને પક્ષીઓની વાત માની લીધી અને પોતાના માટે એક-એક પક્ષી અથવા પશુને વાહન તરીકે પસંદ કર્યું. આમ કરતા દરેક દેવી-દેવતાઓને પોતાના માટે એક-એક વાહક શોધી લીધા. પરંતુ મા લક્ષ્મી ઉંડા વિચારમાં હતા અને તેમને સમજણ નહતી પડતી કે ક્યા પશુ કે પક્ષીને પોતાનું વાહન બનાવે.
Jul 7,2023, 14:42 PM IST
વાઈરલ તસવીર
દુનિયાભરમાં વાઈરલ થઈ રહી છે આ તસવીર, હકીકત જાણીને વિશ્વાસ નહીં કરી શકો
દુનિયાભરમાં વાઈરલ થઈ રહેલી આ ઘુવડની તસવીરો 67 વર્ષના એલિસ મેક્કેએ લીધી છે. મેક્કે એક રિટાયર્ડ સ્કૂલ ટીચર છે જે કેન્ડા સ્થિત પોતાના હોમટાઉન ઓટાવા ગઈ હતી
Apr 28,2019, 12:23 PM IST
તેલંગના વિધાનસભા ઈલેક્શન
ઘુવડને કારણે તેલંગનાના નેતાઓની કાળા જાદુની પોલ ખૂલી, ચૂંટણી જીતવા માટે કરત
કાળો જાદુ કરવા માટે ઉલ્લુઓને મારી નાખવામાં આવે છે. તેમના શરીરના અંગો જેમ કે, માથુ, હાથ, આંખો વગેરે વિરોધી ઉમેદવારના ઘરની સામે ફેંકી દેવામાં આવે છે. જેથી તે વશમાં આવી જાય, અને તેને ઈલેક્શનમાં હારનો સામનો કરવો પડે. હંમેશા વિરોધી પાર્ટીઓ અંધશ્રદ્ધા દ્વારા જીતવાનો પ્રયાસ કરે ઠેય
Dec 3,2018, 15:11 PM IST
Trending news
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા