हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બીએસ ધનોઆ
બીએસ ધનોઆ News
અભિનંદન વર્ધમાન
વિંગ કમાન્ડર અભિનંદન પોતાના નવા લુકમાં, નવી સ્ટાઇલની સાથે ઉડાવ્યું મિગ 21
બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ આ જ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની એફ 16 ફાઈટર જેટને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને એકવાર ફરીથી મિગ-21માં ઉડાણ ભરી. આ વખતે તેમની સાથે વાયુસેના ચીફ બીએસ ધનોઆ પોતે હતાં. આ અવસરે એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે અભિનંદન સાથે ઉડાણ ભરવી એક સુખદ અનુભવ હતો. કારણ કે તેમને ફ્લાઈંગ કેટેગરી પાછી મળી ગઈ. દરેક પાઈલટ તે ઈચ્છતો હોય છે. હું પણ 1988માં વિમાનમાંથી ઈન્જેક્ટ કરી ગયો હતો અને મને ફ્લાઈંગ કેટેગરી પાછી મળતા 9 મહિના લાગી ગયા હતાં. અભિનંદનને તો છ મહિનાની અંદર જ આ કેટેગરી પાછી મળી ગઈ છે.
Sep 2,2019, 17:50 PM IST
અભિનંદન વર્ધમાન
'હું કારગિલમાં લડ્યો, અભિનંદન બાલાકોટમાં લડ્યાં, તેમની સાથે ઉડાણ ભરવી એ સુ
બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ આ જ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની એફ 16 ફાઈટર જેટને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને એકવાર ફરીથી મિગ-21માં ઉડાણ ભરી.
Sep 2,2019, 14:30 PM IST
Birender Singh Dhanoa
AN-32 દુર્ઘટનાની તપાસ કરી સુનિશ્ચિત કરીશું કે ફરી આવું ન થાય: વાયુસેના
વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ શનિવારે કહ્યું કે, ભારતીય વાયુસેના અરૂણાચલ પ્રદેશમાં હાલમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ એએન-322 વિમાન દુર્ઘટના કારણ માહિતી મેળવીને તે સુનિશ્ચિત કરશે કે આવી દુર્ઘટના ફરી ન થાય. તેમની આ ટીપ્પણી અરૂણાચલ પ્રદેશનાં દૂરના વિસ્તારમાં વાયુસેનાનાં વિમાનનો કાટમાળ મળ્યાનાં થોડા દિવસો બાદ આવ્યા છે. દુર્ઘટના સમયે વિમાનમાં 13 લોકો બેઠેલા હતા અને તમામનાં મોત થઇ ગયા.
Jun 15,2019, 19:04 PM IST
અભિનંદન વર્ધમાન
ફીટ હશે તો ફરી ‘લડાકૂ ઉડાન’ ભરી શકશે વિંગ કમાન્ડર અભિનંદન!: બીએસ ધનોઆ
વિંગ કમાન્ડર અભિનંદન ફરીથી ઉડાન ભરી શકે છે કે નહીં તે તેમની મેડિકલ ફિટનેસ પર નિર્ભર છે. તેમણે કહ્યું કે જો આ કારણ છે કે તેમનું હાલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.
Mar 4,2019, 15:19 PM IST
બીએસ ધનોઆ
જો અમે જંગલમાં બોમ્બ ફેક્યા હોત તો પાક PM નિવેદન કેમ આપતા?: બીએસ ધનોઆ
ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇકમાં પાકિસ્તાની બોર્ડરની અંદર જાન-માલનું મોટું નુકાસાન થયું છે. એટલા માટે પાકિસ્તાને તેના પર પ્રતિક્રિયા પણ આપી અને તેમના એફ-6 વિમાનોને ભારતીય બોર્ડરમાં ઘૂસાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
Mar 4,2019, 14:37 PM IST
એર સ્ટ્રાઇક
અમારુ કામ આતંકીઓના અડ્ડા નષ્ટ કરવાનું છે, તેમની લાશ ગણવાનું નથી: બીએસ ધનોઆ
વાયુસેનાના પ્રમુખે કહ્યું કે, ભારતીય વાયુસેના આતંકીઓની લાશની સંખ્યા વિષય પર સફાઇ આપવાની અત્યારે સ્થિતિમાં નથી. આ મામલે સફાઇ સરકાર આપી શકે છે. અમે મૃતદેહને ગણતા નથી.
Mar 4,2019, 13:17 PM IST
અકસ્માત
વાયુસેના પ્રમુખનું ચોંકાવનારું નિવેદન, કહ્યું- પાઈલટ્સને લાગી છે ...
ભારતીય વાયુસેનાના ફાઈટર જેટની દુર્ઘટનાને લઈને વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
Sep 15,2018, 14:13 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ