हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાજપ સાંસદ
ભાજપ સાંસદ News
Bharuch
'મારી વિરુદ્ધ કેટલાક લોકો પાટીલને ગેરમાર્ગે દોરે છે..',મનસુખ વસાવાએ ફરી કાઢ્યો બળાપો
MP Mansukh Vasawa's allegation: ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાજપની જૂથબંધી હવે ગાંધીનગર કમલમમાં પહોંચી ગઈ છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવી હતી.
Sep 10,2023, 18:14 PM IST
Ravi Kishan
ભાજપીય સાંસદના બાહોમા આવી ગઈ અંજના, Romance નો આ વીડિયો થયો જોરદાર વાયરલ
Sep 16,2020, 9:50 AM IST
નારાયણ રાણે
સુશાંતનું મર્ડર થયું, મહારાષ્ટ્ર સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે: નારાયણ રાણ
નારાયણ રાણેએ કહ્યું કે 'સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી. તેમની હત્યા થઇ છે. મહારાષ્ટ્ર સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. સરકાર કેસ પર ધ્યાન આપી રહી નથી.
Aug 4,2020, 19:13 PM IST
બકરી ઈદ
ભાજપ MLAનું બકરી ઈદ પર વિવાદિત નિવેદન, કહ્યું- 'કુરબાની આપવી હોય તો પોતાના બાળકોની આ
મુસ્લિમોના મુખ્ય તહેવાર ગણાતા બકરી ઈદ (Bakrid) પર બકરા કે અન્ય જાનવરને કાપીને કુરબાની આપવાનો રિવાજ છે. આ વખતે બકરી ઈદ કદાચ 31મી જુલાઈએ ઉજવવામાં આવશે. આ બધા વચ્ચે બકરી ઈદ પર અપાતી જાનવરોની કુરબાની મુદ્દે લોનીથી ભાજપના વિધાયક નંદકિશોર ગુર્જરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે બકરી ઈદના અવસરે કુરબાની આપનારાઓને સીધી ચેતવણી આપતા કહ્યું કે જેમણે પણ કુરબાની આપવી હોય તેઓ પોતાના બાળકોની આપે. માંસ ખાવાથી કોરોના ફેલાય છેઅને આવામાં લોનીમાં બકરી ઈદ પર કુરબાની નહીં થવા દઈએ.
Jul 28,2020, 13:40 PM IST
gautam gambhir
યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ અરૂણ જેટલીના નામ પર રાખવાની કરી અપીલ
ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હીના એલજીને અપીલ કરી છે કે યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ બદલીને અરૂણ જેટલી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કરી દેવામાં આવે.
Aug 26,2019, 23:25 PM IST
પશ્ચિમ બંગાળ
કાર અકસ્માત મામલે BJP નેતા રૂપા ગાંગુલીના પુત્રની ધરપકડ, આજે કોર્ટમાં રજુ
ભારતીય જનતા પાર્ટીના સાંસદ રૂપા ગાંગુલીના પુત્ર આકાશ મુખર્જીની કોલકાતા પોલીસે ધરપકડ કરી છે. આકાશ મુખરજીને એક કાર અકસ્માત બાદ ધરપકડ કરાયો. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવાતું હતું કે આકાશ નશામાં હતો પરંતુ મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આકાશ મુખર્જીના લોહીના નમૂનાના પરીક્ષણમાં લોહીમાં કોઈ નશીલો પદાર્થ મળી આવ્યો નથી. આકાશને આજે કોર્ટમાં રજુ કરાશે. અત્રે જણાવવાનું કે આકાશ પર આઈપીસીની કલમ 427, 279 હેઠળ કેસ દાખલ થયો છે. ત્યારબાદ સાંસદ રૂપા ગાંગુલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે આ અકસ્માત પર પોતાના તરફથી સ્પષ્ટીકરણ આપ્યું હતું.
Aug 16,2019, 12:48 PM IST
લોકસભા
આઝમ ખાનના વિવાદિત નિવેદનને મળ્યું માંઝીનું સમર્થન, કહ્યું- 'માતા પુત્રને K
સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન હાલ પોતાના નિવેદનોને લઈને ચારેબાજુથી ઘેરાયેલા છે. સદનમાં સાંસદ રમાદેવી પર કરેલી આપત્તિજનક ટિપ્પણી બાદ ભાજપ સહિત અનેક પક્ષોના સાંસદો સતત તેમને બરખાસ્ત કરવાની માગણી કરી રહ્યાં છે.
Jul 28,2019, 15:27 PM IST
સંસદ
લોકસભા: ભાજપના મહિલા MP અંગે આઝમ ખાનનું આપત્તિજનક નિવેદન, BJPએ કહ્યું 'માફ
લોકસભામાં આઝમ ખાનના સ્પીકરની ચેર પર બિરાજમાન ભાજપના નેતા રમા દેવી વિરુદ્ધ આપત્તિજનક ભાષાના ઉપયોગ પર હોબાળો મચી ગયો.
Jul 25,2019, 16:19 PM IST
છોટાઉદેપુર
છોટાઉદેપુર: ભાજપના નેતાઓ દ્વારા તલવારો વિતરણ કર્યાના ફોટા વાયરલ
છોટાઉદેપુરમાં ભાજપના નેતાઓએ તલવાર વિતરણ કરી હોવાના ફોટો વાઈરલ થયો છે. સાંસદ ગીતાબેન રાઠવા અને જિલ્લા પ્રમુખ જશુભાઈ રાઠવાએ તલવારનું વિતરણ કર્યું હોય તેવા ફોટા વાયરલ થયાં છે.
Jun 8,2019, 19:29 PM IST
શત્રુઘ્ન સિન્હા
બળવાખોરીનું પરિણામ!, શત્રુઘ્ન સિન્હાને હવે નહીં મળે આ મહત્વની VVIP ટ્રિટમે
ભાજપ સામે મોરચો માંડીને બેઠેલા બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિન્હાને હવે પટણા એરપોર્ટ પર વીવીઆઈપી વ્યક્તિ તરીકે સુરક્ષા તપાસમાંથી છૂટ મળશે નહીં.
Jan 1,2019, 7:33 AM IST
સાક્ષી મહારાજ
સાક્ષી મહારાજે છોડ્યું બાણ, પહેલા જામા મસ્જિદ તોડો... VIDEO
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને દેશમાં રાજકીય નિવેદનોનો દોર સતત ચાલુ છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજ પણ આ મામલે નિવેદન કરી રહ્યાં છે. પરંતુ આ વખતે તેમણે બધાને પાછળ છોડી એક મોટું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉન્નાવમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ભાજપના સાંસદે દિલ્હીના જામા મસ્જિદને તોડવાની વાત કરી છે. તેમણે રામ મંદિરના નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટ ઉપર પણ નિશાન સાધ્યું છે. આ સાથે જ સાક્ષી મહારાજે દાવો કર્યો છે કે ગમે તે કરવું પડે, પરંતુ 2019ની ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવામાં આવશે
Nov 23,2018, 16:39 PM IST
ભાજપ સાંસદ
BJPના આ સાંસદે પોતાની જ સરકાર પર સાધ્યું નિશાન
સંભલ જિલ્લાના ચંદૌસીમાં કાશીરામ પરિનિર્માણ દિવસના કાર્યક્રમમાં સામેલ થવા પહોંચેલા ભાજપના સાંસદે પોતાની જ પાર્ટી પર આકરા પ્રહારો કરવા માંડ્યા છે.
Oct 10,2018, 10:46 AM IST
Trending news
Gold rate
ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાનો રેટ
mumbai
મુંબઈ લાચાર! રસ્તાઓ બન્યા નદી, માયાનગરીની ભયંકર હાલત જુઓ આ 10 વીડિયોમાં
surya gochar 2024
16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળ
T20 World Cup 2024
BCCI એ જાહેર કર્યું છે 125 કરોડ રૂપિયાનું ઈનામ, કોને કેટલા રૂપિયા મળશે? ખાસ જાણો
Agriculture
ગુજરાત સરકાર આ ટ્રેનિંગ માટે સામેથી આપે છે રૂપિયા, બિઝનેસ કરીને લાખો કમાવી શકાય છે
Diabetes
સવારે આ 5 માંથી કોઈ 1 હેલ્ધી ડ્રિંક પીને કરો દિવસની શરુઆત, બ્લડ શુગર થશે કંટ્રોલ
Saif Ali Khan
Amrita Singh: એક વ્યક્તિના કહેવાથી અમૃતા સિંહએ પતિ સૈફ અલીને ખવડાવી હતી ઊંઘની ગોળીઓ
Best Selling Car
એવું તે શું છે આ કારમાં? લોકો ખરીદવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે...જાણો ખાસિયતો
new rule
લર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશે
Kalki 2898 AD
જાણો પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 એડી કયા ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ ?