हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારત પાકિસ્તાન યુદ્ધ
ભારત પાકિસ્તાન યુદ્ધ 0 News
વિજય દિવસ 2020
Vijay Diwas પર PM Modi એ શહીદોને આપી શ્રદ્ધાંજલિ, વિજય જ્યોતિ યાત્રા કરી રવાના
વર્ષ 1971માં થયેલા ભારત પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીથી 'વિજય જ્યોતિ યાત્રા' રવાના કરી. ચાર વિજય મશાલ એક વર્ષ સુધી સમગ્ર દેશના છાવણી વિસ્તારોમાં ભ્રમણ કરશે અને યાત્રા આગામી વર્ષે નવી દિલ્હીમાં પૂરી થશે. તે પહેલા તેમણે નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
Dec 16,2020, 10:48 AM IST
લોકસભા ચૂંટણી 2019
મને શંકા છે કે ભાજપ શાંતિ નહીં યુદ્ધ ઇચ્છે છે: પી. ચિદમ્બરમ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મંગળવારે કહ્યું કે તેમને શંકા છે કે ભાજપ શાંતિ નહીં યુદ્ધ ઇચ્છે છે અને તેમણે ભગવા પાર્ટી પર તેમના ચૂંટણી ઢંઢેરામાં ‘કથિત રાષ્ટ્ર સુરક્ષા’ પર સખત વલણ અપનાવવાની વાત કહીં તેમની નિષ્ફળતાઓને છુપાવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે.
Apr 10,2019, 8:43 AM IST
ભારત પાકિસ્તાન યુદ્ધ
1971નું યુદ્ધ: કચ્છની આ મહિલાઓની વીરતા આજે પણ સૌ કરે છે યાદ
47 વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કરીને 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. જે 13 દિવસ સુધી ચાલ્યું હતું. 13 દિવસમાં પાકિસ્તાનની આખી સેનાએ ભારત સામે ઘૂંટણ ટેક્યા હતાં. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનના લેફ્ટેનન્ટ જરલ એએકે નિયાઝીએ પોતાના 93000 પાક સૈનિકો સાથે ભારતીય સેનાના લેફ્ટેનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સામે શરણાગતિ સ્વીકારી હતી. આ યુદ્ધમાં કચ્છ જિલ્લાના મધાપર ગામના રહીશો અને તેમાં પણ મહિલાઓએ ખાસ ભૂમિકા ભજવી હતી જે જાણવા જેવું છે. ભારતીય એરફોર્સે પણ આ ગામના રહીશોના યોગદાનને બિરદાવતા વર્ષ 2014માં તેમનું સન્માન કર્યું હતું.
Dec 3,2018, 14:07 PM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો