हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભીમા કોરેગાંવ
ભીમા કોરેગાંવ News
Maharashtra
મહારાષ્ટ્રમાં ઉકળતો ચરુ? શિવસેના-એનસીપી અને કોંગ્રેસ આ મુદ્દે આમને સામને
મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, અને કોંગ્રેસના ગઠબંધનની મહાવિકાસ આઘાડી સરકારમાં બધુ ઠીકઠાક નથી. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને એનસીપી અને શિવસેનામાં ઘર્ષણ વધી ગયુ છે.
Feb 18,2020, 13:57 PM IST
Bhima-Koregaon violence
ભીમા કોરેગાંવ હિંસા: આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હિરો ગણાવ્યા
બિન સરકારી સંગઠન એમનેસ્લી ઇન્ટરનેશનલે ભીમા-કોરેગાંવ હિંસાનાં આરોપઓને મુક્ત કરવાની માંગ કરી છે. ભીમા કોરેગાંવ હિંસાનાં આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હીરો ગણાવ્યા. એમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે, માનવાધિકાર કાર્યકર્તાઓ પર હુમલો કરો દેશહીતમાં નથી. આ સાથે જ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ મુદ્દે સ્પષ્ટતા કરવાની જરૂર છે કારણ કે સમગ્ર વિશ્વવ ભારત તરફ જોઇ રહ્યું છે.
Jun 7,2019, 17:37 PM IST
ભીમા કોરેગાંવ
ભીમા કોરેગાંવ: શિવસેનાએ દલિત નેતા પ્રકાશ આંબેડકરની ભૂમિકા પર ઉઠાવ્યાં સવાલ
શિવેસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ભીમા કોરેગાંવ હિંસાના સૂત્રધારને દલિત એકેડેમિક તરીકે પ્રચારિત કરવાને લઈને સવાલ ઉઠાવ્યાં છે. પાર્ટીએ લખ્યું છે કે ભીમા કોરેગાંવ રમખાણના સૂત્રધાર તરીકે પોલીસે આનંદ તેલતુંબડેને પકડ્યો છે પરંતુ તેલતુંબડેની ધરપકડ બદલ પુણે જિલ્લા કોર્ટે પોલીસને જ અપરાધી ગણાવી છે.
Feb 6,2019, 10:11 AM IST
bhima koregaon case
જામીન અરજી રદ્દ થતા જ અર્બન નક્સલ મુદ્દે વર્નોનઅને અરૂણની ધરપકડ
એલ્ગાર પરિષદ સમ્મેલન મુદ્દે પુણેની એક સ્થાનિક કોર્ટ દ્વારા શુક્રવારે જામીન અરજી રદ્દ કર્યાનાં થોડા કલાકો બાદ જ પોલીસે કાર્યવાહી કરી
Oct 26,2018, 21:35 PM IST
ભીમા કોરેગાંવ
ભીમા કોરેગાંવ મામલોઃ માનવાધિકાર કાર્યકર્તાઓને સુપ્રીમમાંથી રાહત, ધરપકડ પર
બુધવારે સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, એફઆઈઆરમાં ધરપકડ કરાયેલા લોકોના નામ પણ નથી.
Aug 29,2018, 18:12 PM IST
માઓવાદ
જાણો કોણ છે PM મોદીની હત્યાના કાવતરામાં ઝડપાયેલા 6 કથિત માઓવાદી
વડાપ્રધાન નરેંદ્ર મોદીની હત્યાના હત્યાના કાવતરામાં સામેલ જે પાંચ કથિત માઓવાદીઓને કાલે પૂણે પોલીસે ધરપકડ કરી અથવા નજરકેદ કર્યા, તે પોત-પોતાના ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓ છે.
Aug 29,2018, 18:05 PM IST
narendra modi
દેશભરમાં વામપંથી વિચારકોના ઠેકાણા પર દરોડા, વરવરા રાવ-ગૌતમ નવલખાની ધરપકડ
મહત્વનું છે કે આ વર્ષની શરૂઆતમાં પુણેના ભીમા કોરેગાંવ વિસ્તારમાં ખુબ હિંસા થઈ હતી. આ દરમિયાન ઘણા દિવસો સુધી શહેર સળગી રહ્યું હતું.
Aug 28,2018, 16:33 PM IST
pm modi
PM મોદી બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને માઓવાદીઓની ધમકી
વડાપ્રધાન મોદીને નિશાન બનાવવા માટે રાજીવ ગાંધીની હત્યા જેવું કાવતરૂ હોવાનો ખુલાસો થયા બાદ માઓવાદીઓનો પત્ર મળ્યો છે. આ પત્રમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેનાં પરિવાર વિરુદ્ધ કાવત્રું રચાયું અને હત્યાની ધમકીનું કાવત્રું રચાયું હોવાનો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રનાં ગૃહમંત્રાલયનાં સુત્રો અનુસાર આ પત્રમાં હાલનાં ગઢચિરોલી એન્કાઉન્ટરનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.જ્યાં માઓવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
Jun 8,2018, 18:00 PM IST
Trending news
IPL 2024
સેમ કરનનું શાનદાર પ્રદર્શન, 5 વિકેટે જીત્યું પંજાબ, રાજસ્થાનની સતત ચોથી હાર
narendra modi
300, 350 કે 400... PM મોદી લોકસભા ચૂંટણીમાં કેટલી સીટો જીતશે? સામે આવ્યો ચીનનો સર્વે
Tea
ચા અને કોફી ક્યારે અને કેટલી પીવી જોઈએ? ICMRએ ચેતવણી આપી, શરીરમાં થશે આ મુશ્કેલી
Bondada Engineering IPO
IPO હોય તો આવો, 9 મહિનામાં બન્યો તોફાન, 75 રૂપિયાથી 1900ને પાર પહોંચ્યા શેર
Gujarat Rain
ગુજરાતમાં બરબાદીનો વરસાદ, રાણસીકીમાં સૌથી વધુ, જાણો વીજળી પડવાથી ક્યા કેટલા મોત?
Aadhar Card
Aadhaar Card: કોઈના મૃત્યુ બાદ તેના આધાર કાર્ડને કઈ રીતે સરેન્ડર કરશો, અહીં જાણો
gujarat
અહીં ફાઈવ સ્ટાર હોટલો પણ ફેલ! ગુજરાતમાં શરૂ થઈ અનોખી વૈદિક રેસ્ટોરન્ટ; સહેલાણીઓ તૂટી
surat
આવો સિક્યુરિટી ગાર્ડ રાખ્યો હોય તો ચેતજો: 3 બાળકીઓને અડપલાં કર્યા, એકના કપડાં ઉતારતા
gujarat
બોપલમાં સમલૈંગિક સંબંધમાં એકની હત્યા; ઘટનાને અંજામ પહેલા પણ બાંધ્યા સજાતીય સંબંધ
gujarat
ગુજરાતમાં 75 વર્ષના 'સાયબા'એ 60ની કંકુ સાથે લગ્ન કર્યા, કહ્યું; 'મારી ઈચ્છા પુરી થઈ'