हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DC
RR
195/ 5
(18.3)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મ્યાંમાર
મ્યાંમાર News
દિલ્હીથી લંડન
બસમાં માણો 'દિલ્હીથી લંડન' સુધીના પ્રવાસની મજા, ફક્ત લાગશે આટલા દિવસ
જો તમે દુનિયા (World) ફરવાનો શોખ ધરાવો છો તો આ સમાચાર તમારા માટે છે. દિલ્હી (Delhi)થી લંડન (London) જવા માટે લોકો હવાઇ યાત્રા (Aeroplane) નો ઉપયોગ કરે છે, પરંતુ હવે તમે રોડ (Road) માર્ગે પણ દિલ્હીથી લંડન જઇ શકશો.
Aug 21,2020, 20:56 PM IST
Myanmar
મ્યાંમારમાં ભારે વરસાદના કારણે જમીન ધસી પડતા 113 લોકોના મોત
મ્યાંમારના કચિન પ્રાંતમાં ભારે વરસાદના કારણે ગુરુવારે સવારે જમીન ધસી પડી. આ દુર્ઘટનામાં 113 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો હજુ પણ દટાયેલા છે. મ્યાંમાર ફાયર બ્રિગેડે જાણકારી આપી છે કે 113 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે હજુ અન્ય લોકોની શોધ ચાલુ છે.
Jul 2,2020, 15:11 PM IST
ભારત
ભારત-મ્યાંમારની સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં પૂર્વોત્તરના ઉગ્રવાદીઓને બનાવ્
ભારત અને મ્યાંમારની સેનાઓએ મણિપુર, નાગાલેન્ડ અને આસામમમાં સક્રિય વિભિન્ન ઉગ્રવાદી સમૂહોને નિશાન બનાવતા પોત પોતાના સરહદી વિસ્તારોમાં 16મી મેથી ત્રણ સપ્તાહ સુધી જોઈન્ટ અભિયાન ચલાવ્યું, જેને ઓપરેશન સનશાઈન નામ અપાયું. ઓપરેશન સનશાઈન 2નો પહેલો તબક્કો ભારત-મ્યાંમાર સરહદ પર ત્રણ મહિના પહેલા ચલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પૂર્વોત્તર સ્થિત ઉગ્રવાહી સમૂહોના અનેક ઠેકાણાઓ નષ્ટ કરાયા હતાં.
Jun 16,2019, 17:17 PM IST
Myanmar
VIDEO: આગળનો લેન્ડિંગ ગિયર ફસાયો અને પાયલોટની અદ્ભુત સુઝબુઝ આવી સામે...
કેપ્ટન મૈયત મો આંગે હવાઇ ઇમરજન્સી નિયંત્રણને નિર્ધારિત કરવા માટે બે વખત હવાઇમથકના ચક્કર કાપ્યા હતા
May 13,2019, 0:20 AM IST
સુપ્રીમ કોર્ટ
7 રોહિંગ્યાને મ્યાંમાર પાછા મોકલવાના કેન્દ્રના નિર્ણય પર રોક લગાવવાનો...
અસમમાં ગેરકાયદેસર રીતે રહેતા સાત રોહિંગ્યા મુસલમાનોને મ્યાંમાર પાછા મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવવાની ના પાડી છે.
Oct 4,2018, 11:31 AM IST
ભારત
ભારતનું મોટું પગલું, પહેલીવાર 7 રોહિંગ્યા મુસલમાનોને મ્યાંમાર પાછા મોકલશે
અસમમાં ગેરકાયદેસર રીતે રહેતા સાત રોહિંગ્યા મુસલમાનોને ભારત આજે પાછા મ્યાંમાર મોકલી દેશે.
Oct 4,2018, 8:09 AM IST
Trending news
Shani Jayanti 2024
ગણતરીની પળોમાં બનશે સર્વાર્થસિદ્ધિ યોગ, શનિદેવ અકલ્પનીય ધનલાભ કરાવશે
Gujarat Election 2024
ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કાર
Tina Amban
આ ભૂલોને કારણે ડૂબી ગયું અનિલ અંબાણીની સામ્રાજ્ય, પરંતુ ટીના પાસે છે આટલી સંપત્તિ
breaking news
ગુજરાતમાં મતદાન પૂર્ણ થતાં જ ભાજપ નેતા પર જીવલેણ હુમલો, કાર પર થયો પથ્થરમારો
gujarat
મતદાન પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સંકલન સમિતિનો દાવો; ગુજરાતમાં ભાજપ 7 બેઠકો ગુમાવશે
Sleep Divorce
નવા પ્રકારના છૂટાછેડા, કપલમાં વધી રહ્યું છે 'સ્લિપ ડિવોર્સ'નું ચલણ, જાણો આખરે શું છે
gujarat
વાસણ ગામની ફરિયાદમાં મોટો ધડાકો! મતદારે EVMમાં ફેવિકીક લગાડી બટન બંધ કર્યું
Haryana
લોકસભા ચૂંટણી ટાણે આ રાજ્યમાં કોંગ્રેસે ભાજપને ગૂપચૂપ આપ્યો ઝટકો, સરકાર પર સંકટ!
Lok sabha election
ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ; જાણો 5 વાગ્યા સુધીમાં ક્યા કેટલું મતદાન
electric scooter
લોન્ચ થયું દમદાર ઈલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જ પર 170 km દોડશે, જાણો કિંમત