સોમનાથ મંદિર News

સોમનાથ મંદિરમાં શ્રાવણ નિમિત્તે મોટા બદલાવ કરાયા, દર્શન કરવા જવાના હોય તો ખાસ વાંચો
Somnath Temple : 17 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણની શરૂઆત શ્રી સોમનાથ મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.... શંખ સર્કલથી સોમનાથ તરફનો માર્ગ વન-વે જાહેર કરાયો... ભક્તો માટે પાર્કિંગ થી મંદિર સુધી નિશુલ્ક વાહન વ્યવસ્થા, વૃદ્ધો માટે મંદિર પરિસરની અંદર ફ્રી-ગોલ્ફ કાર્ટ... ભારે માત્રામાં યાત્રીઓ ઉમટવાનો અંદાજ હોય વધુ માત્રામાં પ્રસાદી અને પૂજાવિધિ કાઉન્ટર ઊભા કરાયા... ઉત્કૃષ્ટ પૂજન અનુભવ માટે સંકીર્તન ભવન ખાતે વિશેષ માળખું ઊભું કરવામાં આવ્યું... યાત્રીઓને સુવિધા માટે નિશુલ્ક ભોજનાલય ની કેપેસિટીનો વિસ્તાર કરવામાં આવ્યો... ભક્તો 21₹ બિલ્વ પૂજા ઓનલાઇન નોંધાવી પ્રસાદ ઘરે બેઠા મેળવી શકશે  
Aug 16,2023, 7:59 AM IST

Trending news