મહા વાવાઝોડાની આફતને પહોંચી વળવા ગુજરાતમાં NDRFની 32 ટીમો તહેનાત

મહા વાવાઝોડાને લઈ ગુજરાતની સરકાર તેમજ તંત્ર એલર્ટ છે. ત્યારે આ મહા વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી રહી છે. તેમજ દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. તો કોઈ મોટી હોનારત ન બને તે માટે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ મળીને કુલ એનડીઆરએફની 32 ટીમો તહેનાત કરવામાં આવી છે.

Trending news