PM મોદી સાથે ગુજરાતના 42 વિદ્યાર્થીઓ કરશે સંવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના 42 વિદ્યાર્થીઓ સંવાદ કરશે. પરીક્ષા પે ચર્ચા 2020માં ભાગ લેશે. અમદાવાદથી નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં યાત્રા કરશે. 20 જાન્યુઆરીએ પીએમ મોદી સાથે સંવાદ કરશે.

Trending news