જુઓ ભગવાનને ચડાવાયેલા ફૂલોમાંથી કેવી રીતે રોજગારી ઉભી કરાઈ

અમદાવાદ શહેરમાં અનેક મંદિરો, ગુરુદ્વારા અને મંદિરોમાં સૌ કોઈ પોતાની શ્રદ્ધા મુજબ ભગવાનને પ્રસાદ અને ફૂલ અર્પણ કરતા હોય છે, ભગવાનને ચડાવાયેલા આ ફૂલો પાણીમાં પધરાવી દેવાય છે ત્યારે આ વેસ્ટ ફૂલોનો અમદાવાદના બે યુવાનોએ સદુપયોગ કરી રોજગારી ઉભી કરી, કેવી રીતે આ શક્ય બન્યું આવો જોઈએ અમારા આ અહેવાલમાં

Trending news