ભાજપના અધ્યક્ષ અમિત શાહ પ્રદેશ નેતૃત્વથી નારાજ..જુઓ શું છે આ નારાજગીનું કારણ...

ભાજપના અધ્યક્ષ અમિત શાહ પ્રદેશ નેતૃત્વથી નારાજ છે.. ઓપરેશન આશા સાથે સંકળાયેલા નેતાઓનો ઉધડો લેવાયો છે.. ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઇ હજુ પણ સસ્પેન્સ યથાવત છે.. રાષ્ટ્રીય અધ્યક્ષની ગુજરાત મુલાકાત દરમિયાન ઠપકો અપાયો છે..

Trending news