સુરત આગકાંડ: તક્ષશિલા આર્કેડથી નીકળી મૃતકોની અસ્થિયાત્રા, જુઓ વિગત

સુરત: મૃતકોના પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. સરથાણા, કાપોદ્રા, વરાછા વિસ્તારમાં યાત્રા નીકળશે. અસ્થિયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

Trending news