બનાસકાંઠાના કિડોતર ગામના પરિવારે આ કારણે કરી હિજરત

બનાસકાંઠાના અમીરગઢના કિડોતર ગામના એક પરિવારે હિજરત કરવાનો નિર્ણય કર્યો, અસામાજિક તત્વોના ત્રાસથી પરિવારે હિજરત કરવાનો નિર્ણય કર્યો, વારંવાર અસામાજિક તત્વોનો હુમલો કર્યો હોવાની વાત પરિવારે જણાવી ત્યારે અમીરગઢ પોલીસે આરોપી સામે પગલાં નહી લીધાનો આક્ષેપ પણ પરિવારે કર્યો હતો

Trending news