ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ ફાર્મ હાઉસમાં જવા નર્મદામાં પાળો બનાવતા થયો વિવાદ

સુરતના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ પોતાના ફાર્મ હાઉસમાં જવા માટે પાળો બનાવતા વિવાદ સર્જાયો છે. ભરૂચના નર્મદા કિનારે સવજીભાઈએ રેતીની ગુણો મૂકી પાળો બનાવ્યો હતો જે અંગેનો અહેવાલ એપ્રિલ 2018માં ઝી 24 કલાકમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. અને તેના એક વર્ષ બાદ તંત્રએ સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી છે.

Trending news