ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ ફાર્મ હાઉસમાં જવા નર્મદામાં પાળો બનાવતા થયો વિવાદ

સુરતના ઉદ્યોગપતિએ ભરૂચમાં ફાર્મ હાઉસ જવા વિના મંજૂરી નર્મદા નદીમાં રસ્તો બનાવતા વિવાદ, તપાસ અધિકારીઓએ સ્થળની લીધી મુલાકાત

Trending news