ભરૂચ: વરસાદી પાણીના કારણે ખેડૂતો અને ગામલોકો છે પરેશાન, જુઓ 'ગામડું જાગે છે'

સતત વરસતા વરસાદ પછી ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચ જિલ્લાના કિનારાના ગામોમાં વસતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. ભરૂચના અનેક ગામડાઓમાં ઘૂસી ગયેલા પાણી હજુ ઓસર્યા નથી સાથે જ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.

Trending news