પેટાચૂંટણી પહેલા કુંવરજી બાવળીયાનું નિવેદન, કહ્યું-ઠાકોર સમાજની નારાજગી દૂર કરવામાં આવશે

પેટાચૂંટણી પહેલા રાજ્ય સરકારમાં પ્રધાન કુંવરજી બાવળીયાએ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઠાકોર સમાજની નાગાજગી દૂર કરવામાં આવશે. ચારેય બેઠકો પર ભાજપ જીતશે.

Trending news