બિલ્ડિંગ ધરાશાયી મામલે ફતેગંજ પોલીસ L&Tના અધિકારીઓની કરશે પૂછપરછ

વડોદરાના છાણી ખાતે એલ એન્ડ ટીની બિલ્ડીંગ ધરાશાઈ થવાનો મામલે ફતેગંજ પોલીસ એલ એન્ડ ટીના અધિકારીઓની પૂછપરછ કરશે. બિલ્ડીંગ ધરાશાઈ થતા 2 લોકોના મોત થયા હતા જ્યારે 3 ઈજાગ્રસ્ત થયા હતા. ફતેગંજ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે.

Trending news