પાંચ દિવસ ચાલનારા ગૌરી વ્રતનો અનોખો મહિમા, ભગવાન શિવ-પાર્વતીની ભક્તિમાં લીન્ન થાય છે બાળકીઓ...

આજથી ગૌરી વ્રતનો શુભારભ થયો છે , પાંચ દિવસ ચાલનાર ગૌરી વ્રતમાં નાની બાળા વહેલી સવારે ઉઠી ભગાવન શિવ-પાર્વતીના આશીર્વાદ મેળવવા માટે ગૌરી વ્રત કરે છે. આ વ્રત ગોરો તરિકે પણ કરવામાં આવે છે. 

Trending news