પાકિસ્તાનની નાપાક હરકત: જૂઠાણું ફેલાવવા ઇમરાન ખાને આ વીડિયો કર્યો ટ્વિટ

ભારત વિરુદ્ધ દુષ્પ્રચારની મુહિમમાં પાકિસ્તાન ક્યાં પ્રકારે લાગેલું છે, તેનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે ખુદ તેના વડાપ્રધાન પણ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યાં છે. નનકાના સાહિબ ગુરુદ્વારા પર ભીડના હુમલાની ઘટનાથી ધ્યાન હટાવવા માટે ઇમરાન ખાને શુક્રવારે રાત્રે એક બાદ એક ઘણા વીડિઓ ટ્વીટ કરી 'ભારતમાં મુસ્લિમો પર પોલીસનો અત્યાચાર'નો ખોટો દાવો કર્યો છે.

Trending news