જામનગર: કૃત્રિમ તળાવોમાં લોકોએ કર્યું ગણેશજીનું વિસર્જન

10 દિવસ સુધી બાપ્પાને લાડ લડાવ્યા બાદ હવે ભારે હૈયે સાથે જ ધામધૂમથી વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે. ઢોલ નગારા અને ડીજે તાલ સાથે ભક્તો બાપ્પાને વિદાય આપી રહ્યા છે.

Trending news