સમાચાર ગુજરાત: ATMમાં આગથી આસપાસની દુકાનોમાં પણ નુકસાન

રાજકોટના ગુરુ પ્રસાદ ચોક પર આવેલા આઈડીબીઆઇ બેંકના એટીએમમાં કોઈ કારણો સર ભીષણ આગ લાગી હતી. એટીએમમાં આગ લાગતાં આજુ બાજુની દુકાનોમાં પણ નુકશાન થયું છે. એટીએમમાં રહેલા રૂપિયા પણ બળીને ખાખ થઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

Trending news