કોરોનાની અસરથી પ્રવાસન સ્થળ ખાલી, વલસાડના તિથલનો દરિયા કિનારો હાલ સુમસામ

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં ફસાયું છે. ત્યારે દેશભરના લોકો કોરોનાના ભયના ઓથા હેઠળ જીવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના દસ્તક આપી છે. 5 જેટલા કેસો રાજ્યમાં દેખાતા રાજ્યનું તંત્ર કામે લાગ્યું છે. સાથે સાથે તકેદારીના ભાગ રૂપે જીલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે.

Trending news