નર્મદા ડેમનું પાણીનું સ્તર કેટલે પહોંચ્યું? જાણવા કરો ક્લિક

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138.37 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને 4.34 લાખ ક્યુસેક થઈ છે.

Trending news