દાંતીવાડામાં પાણીના ભારે વ્યયને પગલે લોકોમાં આક્રોશ

દાંતીવાડામાં પાણીના ભારે વ્યયને પગલે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. 92 ગામોને પાણી પુરું પાડતી લાઇનમાં લિકેજને પગલે આ સ્થિતિ ઉભી થઈ છે.

Trending news