AHMEDABAD: પત્નીને બીજા યુવક સાથે રંગરેલીયા મનાવતા જોઇ ગયેલા પતિએ કહ્યું આપણે સાથે...

તાજેતરમાં જ  બાપુનગર (Bapunagar) ની હોટલમાં થયેલી હત્યા (Death)  મામલે નવો ખુલાસો થયો છે. પત્નીનું કૌટુબિક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનુ સામે આવતા, પતિએ પત્નિની હત્યા (Death)  નિપજાવી હતી. બાદમાં પતિએ આત્મહત્યા (Death) ની કોશિશ કરી હતી. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, પતિએ હત્યા (Death) ના પ્લાનિંગ સાથે જ પત્નિને હોટલમાં લાવ્યો હતો. અને હત્યા (Death)  માટે છરી પણ ખરીદી હતી.
AHMEDABAD: પત્નીને બીજા યુવક સાથે રંગરેલીયા મનાવતા જોઇ ગયેલા પતિએ કહ્યું આપણે સાથે...

મૌલિક ધામેચા/અમદાવાદ : તાજેતરમાં જ  બાપુનગર (Bapunagar) ની હોટલમાં થયેલી હત્યા (Death)  મામલે નવો ખુલાસો થયો છે. પત્નીનું કૌટુબિક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનુ સામે આવતા, પતિએ પત્નિની હત્યા (Death)  નિપજાવી હતી. બાદમાં પતિએ આત્મહત્યા (Death) ની કોશિશ કરી હતી. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, પતિએ હત્યા (Death) ના પ્લાનિંગ સાથે જ પત્નિને હોટલમાં લાવ્યો હતો. અને હત્યા (Death)  માટે છરી પણ ખરીદી હતી.

બાપુનગર (Bapunagar) ની હોટલ અતિથી પેલેસ હોટલમાં થયેલી પત્નીની હત્યા (Death)  મામલે પોલીસ તપાસમાં નવો ખુલાસો થયો છે. આત્મહત્યા (Death) નો પ્રયાસ કરનાર પતિની સારવાર દરમિયાન પુછપરછમાં સામે આવ્યુ કે, પત્નીની પોતાના કૌંટુબિક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. મૃતક યોગીતા સોલંકીની અન્ય યુવક સાથેની મોબાઈલ ચેટ પતિ મેહુલ સોલંકીના ધ્યાને આવી હતી. જે વાતને લઈ મેહુલે પત્નીના પરિવારને જાણ કરી હતી. જો કે યોગીતા ન સમજતા પતિએ હત્યા (Death)  કરી હોવાનુ સામે આવ્યુ છે. 

પોલીસે સારવાર હેઠળ રહેલા મેહુલની પુછપરછ કરતા સામે આવ્યુ છે કે મેહુલ હત્યા (Death) ના ઈરાદે પત્ની યોગીતાને હોટલ અતિથીમાં લઈ ગયો હતો. જ્યાં તેને પત્નીને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ પત્ની કોઇ પણ પ્રકારે માનવા માટે તૈયાર નહોતી. તે કહેતી હતી કે હું તે યુવકને ખુબ જ પ્રેમ કરૂ છું અને તેની સાથે સંબંધ ચાલુ જ રાખીશ. પત્નીએ પ્રેમ સબંધ છોડવાની ના પાડી હતી. જેથી મેહુલે યોગીતાની હત્યા (Death)  કરી અને બાદમાં પોતે પણ છરીના ઘા મારી આત્મહત્યા (Death) નો પ્રયાસ કર્યો હતો. જો કે નહી માનતા આખરે પતિએ કહ્યું હતું કે, આપણે સાથે રહી પણ નહી શકીએ અને સાથે જીવી પણ નહી શકીએ.

જેમાં મેહુલ હજી પણ સારવાર હેઠળ છે. જ્યાં પોલીસ પહેરા સાથે તેની સારવાર ચાલી રહી છે. 8 વર્ષના દાંમ્પત્ય જીવન બાદ પત્નીના જીવનમાં બીજા પુરુષનો પ્રવેશ થતાં ખુનીખેલ ખેલાયો હતો. જો કે પત્નિની હત્યા (Death)  બાદ પતિ પણ હત્યા (Death) ના ગુનામાં જેલના સળીયા પાછળ ધકેલાશે. તેવામાં પરિવારનો સહારો કોણ બનશે તે સૌથી મોટો પ્રશ્ન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news