ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા પાટીદાર નેતા સામે ફરિયાદ

Ganesh Gondal At Khodaldham : ગોંડલમાં પાટીદાર આગેવાન રાજુ સખીયા સામે કેસ... ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીને લઈને વિવાદ.... અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા રાજુ સખીયાનો ઓડિયો વાયરલ.. બે સમાજ વચ્ચે વૈમનષ્ય ઉભુ કરવાનો આરોપ...

ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા પાટીદાર નેતા સામે ફરિયાદ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.