હવે ફક્ત 12મા ધોરણમાં હશે બોર્ડ, MPhil થશે બંધ, કોલેજની ડિગ્રી 4 વર્ષની - વાયરલ મેસેજનું જાણો સત્ય

કેબિનેટે નવી શિક્ષણ નીતિ (New Education Policy 2020) ને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો હોવાનું કહેવાય છે. પરંતુ આ સમાચાર સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ મેસેજમાં દાવો કરાયો છે કે ધોરણ 10 હવેથી બોર્ડ નહીં રહે. જાણો સત્ય શું છે..

હવે ફક્ત 12મા ધોરણમાં હશે બોર્ડ, MPhil થશે બંધ, કોલેજની ડિગ્રી 4 વર્ષની - વાયરલ મેસેજનું જાણો સત્ય