Tirupati Temple News: તિરુપતિના પ્રસાદમાં 'ચરબી'ની ભેળસેળ મામલે હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, નડ્ડાએ માંગ્યો રિપોર્ટ

આંધ્ર પ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે લાડુઓમાં ભેળસેળ હોવાની ફરિયાદ બાદ તેમને તપાસ માટે ગુજરાતની લેબમાં મોકલ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તિરુપતિના પ્રસાદમાં બીફ અને માછલીનું તેલ ભેળવવામાં આવતું હતું. આ ખુલાસો થયા બાદ દેશ અને દુનિયાના કરોડો હિન્દુઓ સ્તબ્ધ છે  આ મામલાની ગુંજ હવે  કેન્દ્ર સરકાર સુધી પણ પહોંચી ગઈ છે.

Tirupati Temple News: તિરુપતિના પ્રસાદમાં 'ચરબી'ની ભેળસેળ મામલે હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, નડ્ડાએ માંગ્યો રિપોર્ટ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More